________________
राजप्रश्नीयसूत्र
टीका-'तएण से पएसी' इत्यादि
ततः-तदन्तर, स मदेशी राजा केशिन कुमारश्रमणम्, एवम्-अनु पदं वक्ष्यमाण वचनम्, अवादीत-हे भदन्त ! जीवशरीर योमें दें अनेन पुन: कारणेन नो उपागच्छति)-इत्यन्तसन्दर्भेण या उपमा भवता दत्ता, एपा खलु पज्ञात =बुद्धिविशेषात्-बुद्धिविशेपजन्या उपमा दृष्टान्तः भस्ति, नत्वियं वास्तविको उपमाऽस्ति, तथापि मन्ये यन्मपितामही भवदुक्तकारणै?पागच्छत्यिति । परन्तु हे भइन्त ! मम-आर्यिका-पितामही खलु एवं वक्ष्यमाणप्रकारा अभवत्-सावाऽभवादति जिज्ञासायामाह-इहैबेत्यादि-इहैव अम्यामेवश्वेतीविकायां नगर्याम् . मा कीदृशी ? इत्यत्राहधार्मिकीत्यादि-धार्मिकी-धर्माचरणशीला, यावत्-यावत्पदेन "धर्मानुगा, धर्मिष्ठा धर्माख्यायिनी धर्मप्रलोकिनी धर्मप्ररचना धर्मसमुदाचारा धमे गैव" इत्येषां संग्रहः, तत्र-धर्मानुगा धर्मम् अनुगच्छति अनुसरति या सा तथा, धर्मिष्ठान्धर्मप्रिया, धर्माख्यायिनी-धर्मप्रतिपादिका, धर्मपलोकिनी-धर्म ।
टीकार्थ-इम के बाद प्रदेशी राजाने केशीकुमारश्रमण से ऐमा कहाहे भदन्त ! जीव और शरीर को भिन्नता प्रदर्शित करने के निमित्त जो आपने उपमा दी है, वह तो केवल आपकी बुद्धि से जन्य एक दृष्टान्नमात्र है. यह उपमा-दृष्टान्त सत्यार्थकोटि में नहीं आ सकती है। फिर भी आपके कथनानुसार यह मान लेता हूं कि मेरे आर्यक पदर्शित चार कारणों के कारण यहां नहीं आ सकते हैं। सो वे नः आवें-परन्तु मेरी जो दादी थी-जो कि इसी श्वेतांबिका नगरी में रहती थी, और धार्मिकधमोचरण शील थी यावत् जो धर्मानुगधर्म का अनुसरण करने वाली थी, धमिष्ठा-धर्मप्रिया थी, धर्माख्यायिनी-धर्म का उपदेश देनेवाली थी, धर्म
ટીકાર્થ–ત્યારપછી પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું કે હે ભરંત ! જીવ અને શરીરની ભિન્નતા પ્રદર્શિત કરતા જે તમે ઉપમા આપી છે તે તે ફકત તમારી બુદ્ધિથી કલ્પિત કરેલ એક દષ્ટાંત માત્ર જ છે. એથી તમારી આ ઉપમા દષ્ટાન્ત–સત્યાર્થ કટિમાં આવી શકે તેમ નથી. છતાંએ તમારા કહ્યા મુજબ આ વાત માની લઉં છું કે મારા આર્યક તમે કહેલા ચાર કારણોને લીધે અહીં આવી શકતા નથી તે ભલે તે ન આવે પરંતુ મારા જે દાદી હતા–કે જેઓ આ
તાંબિકા નગરીમાં રહેતા હતા, અને ધાર્મિક-ધર્માચરણશીલ હતા યાવત્ જે ધર્માનુગા-ધર્મને અનુસરનારા હતા, ધર્મિષ્ઠા-ધર્મપ્રિય હતા, ધર્માખ્યાયિની-ધર્મને ઉપ