________________
सुबाघिनी टीका. सूत्र १३४ सूर्याभदेवस्य पूर्वभवजीवप्रदेशिराजवर्णनम्
दर्शिनी, धर्म' परञ्जना=धर्मानुरागिणी, धर्म समुदाचारा=भार्मिकसदाचारसंपन्ना, धर्मेणैत्र=जिनोक्तधर्मेणैव वृत्ति=जीवनयात्रां कल्पयमाना- कुर्वाणा, पुनःसा कीदृशी ? इति जिज्ञासायामाह - " अभिगतजीवाऽजीवे" -त्यादि सर्वः वर्णकःवर्णनकारकपदसमूहो वोध्यः, यावद् आत्मानं भावयमाना व्यहरत | अन्नत्य यावत्पदेन-'अभिगतजीवाजीवा' इत्यादि सर्वोऽपि पाटवतुर्दशाधिकैकशततमनुत्रतः स्त्रीत्वनिर्देशेन बोध्यः । अर्थोऽपि तत्रत एवं विज्ञेयः । सा= श्रनन्तरोक्ता आर्यिका पितामही खलु तच वक्तव्यतया तवमतेन सुबहुमअतिप्रचुरं, पुण्योपचयं - पुण्यकर्म समूहं समय समुपाज्य' कालमासे काल प्रलोकिनी श्री, धर्म परञ्जना-धर्मानुरागवाली थी, धर्म समुदाचारा - धार्मिक सदाचार से संपन्न थी. और जिनाक्तधर्म से ही अपनी जीवनयात्रा करने चालो थी. तथा जीव और अजीव तत्व के स्वरूप की ज्ञाता थी. अभिगतजीवाजीवा' इत्यादिरूप से वर्णन करने वाला पदसमूह और यहां यावत्पद से गृहीत पदसमूह ११४ वे सूत्र में वर्णित हुआ है, सो उसे यहां स्त्रीलिङ्ग की विभक्ति लगाकर ग्रहण कर कहना चाहिये तथा इन पदों का अर्थ भी वहां से जानना चाहिये. ऐसी वह आर्यिका - पितामहीदादी आपके मन्तव्यानुसार अतिमचुर पुण्य का उपचय करके कालसास में जब मरी तब वह अनेकविध देवलोकों में देव की पर्याय से उत्पन्न हुई है. उस आर्यिका का मैं पौत्र हूं, जो धर्म उसको बहुत अधिक इष्ट यावत् कान्त था. यावत् पद से वहाँ १३२ वे सूत्र में प्रोक्त इस विषय के विशेषणगृहीत हुए हैं। ये विशेषण वहां उसके पितामह के प्रकरण दिये गये हैं ।
२०७
हेश १२नारा हुता, धर्म'असोहिनी - धर्मदृशिंना हुता, धर्मप्रमना-धर्मानुरागवाणा इता, ધ સમુદાચારા–ધાર્મિક સદાચાર સ ંપન્ન હતા અને જિનેાકત ધમ પ્રમાણે જ પેાતાનુ જીવન પસાર કરતા હુ । તેમજ જીવ અને અજીવ તત્ત્વના સ્વરૂપને જાણનારા હતા 'श्रभिगत जीवाजीवा' व भने भने अव वगेरे उपमां वर्णुन उरनार यह समूह અને અહીં યાવત્પદથી ગૃહીત પદ સમૂહ ૧૧૪મેા સૂત્રમાં વર્ણિત થયેલ છે. અહીં તેને સ્ત્રીલિગની વિભક્તિ લગાડીને અ કરવા જોઇએ તેમજ આ પદીને અર્થ પણ ત્યાંથી જ જાણી લેવા જેઈએ. એવી તે આયિકા દાઢી તમારા મન્તવ્ય મુજબ અતિપ્રત્યુર પુણ્યના સંચય કરીને કાલમાસમાં જયારે મરણ પામ્યા ત્યારે તે ઘણા દેવલાકામાં દેવની પર્યાયથી જન્મ પામ્યા છે. તે આયિકાના હું' પૌત્ર છું તેમને ધર્મ ખૂબજ ઇષ્ટ યાવત્ કાન્ત હતેા યાવત પદથી અહીં ૧૩૨માં સૂત્રમાં પ્રેાકત આ વિષયના વિશેષણા ગૃહીત થયાં આ વિશેષણા ત્યાં તેના દાદાના પ્રકરણમાં