________________
सुबोधिनी टीका सू ७ देवकृत समवसरणभूमिसमाज नादिकम्
3
पुष्पवादलकानि विकुर्वन्ति विकृत्य क्षिप्रमेव प्रस्तनितयन्ति प्रस्तनितयित्वा यावत् पदेन 'क्षिप्रमेव विद्य यन्ति विधयित्वा श्रमणस्य भगवता महावीरस्य सर्वतः समन्तात्' इत्येषां सङ्ग्रहः योजनपरिमण्डलं जलजम्थलजभासुरमभूतस्यप्रचुरभासुरजलजस्थलजाकारस्य अत्र प्राकृतत्वाद्विशेषपरमयोगः, वृत्तस्थायिनःअधोवर्तितन्तयुक्तस्य दशार्द्धवर्णकुसुमस्य-दशा वर्णस्य-पञ्चवर्णस्य जानुत्सेधप्रमाणमात्रम् अवधिं वर्षे वर्षन्ति बर्षित्वा, कालागुरुप्रवरकुन्दुरुष्क तुरुष्कधूपदेवोंने पुष्पवादलकों की विकुर्वणा की तो वे पुष्पवादलक आकाश में शीही तडतडाने लगे. (गर्जने लगे) उनमें विजली चमकने लगी. बिजली चमकने के साथ ही श्रमण भगवान महावीर के पास का एक योजन परिमित्त वर्तुलाकार भूभाग प्रचुर एवं भामुर ऐसे अचित्त जलज और स्थलन पुष्पकी राशि से व्याप्त हो गया. यह पुष्पो की राशि उस पर उन पुष्पों मेघों से वरसी. पुष्पों की यह वरसा वहां जानून्सेध प्रमाण मात्र तक हुई अर्थात् जानुओं की-घुटनों की-जितनी ऊँचाई होती है. इतनी ऊँचाई तक वह पुष्पवर्षा वहां हुई. इसमें जितने भी पुष्प वरसे थे, वे सब अपने अधोभागवर्ती डन्डल से युक्त हुए ही बरसे थे. अर्थात् बरसते समय पुष्पों का मुख ऊपर की ओर था, और डन्डल का मुख नीचे की ओर थे. इस प्रकार पुष्पराशि वरसा कर उन आभियोगिक देवोंने उस स्थान को स्वयं भी और दसरे देवों से भी स्वर्ग जैसा सुरवर गमनाभियोग्य बनाया और बनवाया. पहिले उन्होंने उस स्थान पर अचित्त कालागुरु धूप को, अचित्त प्रवर कुन्दुरुष्कधूप को और अचित्त तुरुष्क रूप વિકુણા કરી કે તરત જ તે પુષ્પમેળે આકાશમાંથી તડતડાવા લાગ્યા, તેમનામાં વીજળી ઝબૂકવા લાગી. વીજળીના ચમકારાની સાથે જ શ્રમણ ભગવાન મહાવીર ની પાસે એક યોજન જેટલે ગળાકાર ભૂભાગ પ્રચુર અને ભાસુર એવાં અચિત્ત જલ જ અને સ્થલજ પુષ્પરાશિથી વ્યાપ્ત થઈ ગયે. આ પુષ્પશિ તેની ઉપર તેપુષ્પ મેથી વરસી. પુપની આ વર્ષો ત્યાં ઘૂટણ સુધીના પ્રમાણ જેટલી થઈ એટલે ઘૂંટણની જેટલી ઉંચાઈ હોય છે તેટલી ઉંચાઈ સુધી પુષ્પ વર્ષા થઈ. આમાં જેટલાં પુષ્પ વરસ્યા હતા. તે બધા અધભાગ વતિ દાંડિથી યુક્ત થયેલાજ વરસ્યા હતા. એટલે કે તેની દાંડી નીચેની તરફ હતી એટલે વરસતી વખતે પુષ્પનું મુખ ઉપરની તરફ હતું અને દાંડીનું મુખ નીચેની તરફ હતું. આ રીતે પુષ્પરાશિવરસાવીને તે આભિગિક દેવોએ સ્થાનને પોતે પણ અને બીજાઓની પાસેથી પણ સ્વર્ગ જેવું સુરવર ગમનાભિયોગ્ય બનાવ્યું અને બનાવડાવ્યું. તેમણે તે સ્થાન ઉપર અચિત્ત કલાગુરુ ધૂપ, અચિત્ત