________________
सुोधिनी टोका. ९३ सुर्याभदेवस्य प्रतिमापूजाचर्चा इत्येवं लेखो बर्तते किन्तु तीर्थकता प्रतिमामन्दिरमुपगता ति लेखो न कुत्रापि उपलब्धः उपलभ्यते वा। यदि तस्मिन् समये जिनसन्दिराणि सम. भविष्यन् प्रतिमापूजा वा अभीष्टाऽभविष्यत् नस्या जैनधर्म प्रचारा वा
भविष्यतु तदा. ते. श्रावकाश्चिात्तानाकर्षक शून्यपौषधशालामगत्वैव पुर्वपक्षाभिमततीर्थकृत्प्रतिमामन्दिरेष्वेव संगच्छेरन् समगस्थत (१२) . . भावान महावीरो राजभ्यः श्रेष्ठिभ्यश्च यदा कदापि जैनधर्मसिद्धान्त. प्रतिपादनावसरे केवलमात्मनिराधेन्द्रियसंयमस्वार्थत्यागादि सद्गुणानेव मोक्षसाधनत्वेन समुपादिशत्, न तु कदापि प्रतिमापूजाया मन्दिरनिर्मापणस्य माक्षसाधनत्वमुपादिशत् (१३ .
१२-जय महावीर के १० श्रावकों ने गृहस्थाश्रम का और धन. संपत्ति आदि का परित्याग कर प्रतिमाओं को स्वीकार किया. तब उन्होंने पौषधशाली में निवास किया. ऐसा उल्लेख मिलता है. परन्तु ऐसा उल्लेख कहीं न मिला है और न मिलता है कि वे तीर्थंकरों की मूर्ति के मन्दिरों में गये. यदि उस समय मदिर होते या मूर्तिपूजा अभीष्ट होती या जैनधर्म में उमका प्रचार होता तो वे श्रावक चित्तको आकर्षित न करने वाली एसी मनी पौषधशाला में न जाकर के तीर्थंकरों की मूर्ति के मन्दिरों में ही जाते। . . १३--भगवान् महावीरने राजाओं के लिये सेठों के लिये जब कभी भी जैनधर्म के सिद्धान्तों का प्रतिपादन किया-तब उस अवसर में उन्होंने केवल आत्म निरोध, इन्द्रियसंयम, स्वार्थत्याग आदि सद्गुणों को ही मोक्ष के साधनरूप से कहा गया है. मूर्ति पूजा को या मन्दिरनिर्मापण को मोक्ष के साधनरूप से कभी नहीं कहा है.।
૧૨. જ્યારે મહાવીરના ૧૦ શ્રાવકેએ ગૃહસ્થાશ્રમ અને ધનસંપત્તિ વગેરેના ત્યાગ કરીને પ્રભિાઓને સ્વીકાર કર્યો ત્યારે તેમણે પોષધશાળામાં નિવાસ કર્યો આ જાતનો ઉલ્લેખ મળે છે. પણ આ વાતનો ઉલ્લેખ કઈ પણ સ્થાને મળતું નથી કે તેઓ તીર્થ કરની મૂર્તિના મંદિરમાં ગયા હતા. જે તે સમયે મદિર, વિદ્યમાન હોત અથવા મૂર્તિપૂજા અભીષ્ટ હેત અથવા જનધર્મમાં તેને પ્રચાર હેત તે તે શ્રાવકે ચિત્તાનાકર્ષક એવી એકાંત પૌષધશાળામાં ન જઈને તીર્થકર મૂતિના माहिरमा पडेश्या : हात......
...
...: : : (१3) लगवान महावीरे २२०४ायाना .. भाटे भने शेठना भाटे यारे न्यारे પણ જનધર્મના સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે ત્યારે ત્યારે તેમણે ફકત આત્મનિરાધ, ઈન્દ્રિયસંયમ, સ્વાર્થ ત્યાગ વગેરે સદગુણને જ મોક્ષના સાધનરૂપે નિરૂપ્યાં છે. તેમણે મૂર્તિપૂજા કે મંદિરનિર્માપ મોક્ષનું સાધન છે આવું કોઈપણ સ્થાને કહ્યું નથી.