________________
सुबोधिनी टीका. सु. १९ भगवद्वन्दना, सूर्याभस्य गमनव्यवस्था मानाना, परिभाज्यमानानां पार्षवतिभ्यः दीयमानानाम् भाण्डाद् वा भाण्डं संहियमाणानाम्-एकस्मात्पात्रात् पात्रान्तरं नीयमानानाम्, उदारा:-विस्मृताः मनोज्ञा:-मनोहारिणः, मनोहरा:-मनोऽवकूलाः, घ्राणमनोनितिकरा:-घ्राणस्य मनसश्च नितिकराः-शान्तिप्रदाः, इत्येवं प्रकारा 'गन्धाः सर्वतः-सर्याल दिक्षु समन्तात्-सास्लु विदिक्षु अभिनिःस्रवन्ति-सर्वतोभावेन निःसरन्ति । एवमुक्ते शिष्य पृच्छति-भवेद् एतपस्याव ? इति-तेषां नगीनामेतद्रूपो गन्धः स्यात्-कदाचिद् भवेत् ? गुरुः कथयति-नो अयसर्थ समर्थः' इत्यादि पूर्ववत् ।स.१८१
इत्येवं गन्धवर्णनामुक्त्वा तेषां मणीनां स्पर्शवर्णनमाह
___ मलम-तेलि णं मणीणं इमे एयारूवे फासे पष्णते, से जहानामए आइणेइ वा रूएइ वा बूरेइ वा णवणीएइ वा हंलगभतुलियाइ वा सिरीसकुसुमनिळ्येइ वा बालकुसुमपत्तरासीइ वा, भवे एयारूवे लिया ? णो इणढे समतु, तेणं मणी एत्तो इटुतराए चेव जाव फासेणं पण्णता ॥ सू० १९ ॥ के लिये दिये जाते हैं, अथवा एक पात्र से और दूसरे पात्र में जब रखे जाते हैं तब इनकी बहुत बडी गंध ऐसी दिशाओं और विदिशाओं में फैलती है कि जिससे मन का हरण हो जाता है. मन को आनंद आता है, मनको रुचती है घ्राणेन्द्रिय और मन में एक प्रकार की शांति आती है. अब इस पर शिष्य पूछता है कि उन मणियों का इस प्रकार का गंध क्या कदाचित् होता है ? तय गुरु उससे कहते हैं ' यह अर्थ समर्थ नहीं है ' इत्यादि आगे का और सब कथन पहिले किये गये कथन के अनुसार ही जानना चाहिये.। अर्थात् इनसे भी अधिक सुगंधि इन रत्नों की थी. सू.१८॥ છે, આમ તેમ ફેલાવવામાં આવે છે પરિભેગના કામમાં લેવામાં આવે છે. પિતાની પાસેના પુરુષ વગેરેને આપવામાં આવે છે અથવા તે એક પાત્રથી બીજા પાત્રમાં મૂકવામાં આવે ત્યારે એમની એવી તીવ્ર સુવાસ દિશાઓ અને વિદિશાઓમાં પ્રસરી જાય છે કે જેથી મનપણુ આકર્ષિત થઈ જાય છે. મનને આનંદ પ્રાપ્ત થાય મનને ગમે છે. ધ્રાણેન્દ્રિય અને મનને એક જાતની શાંતિ પ્રાપ્ત થાય છે. આ બધી વાત સાંભળીને શિષ્ય પ્રશ્ન કરે છે કે તે મણિઓને ગંધ આવે જ હોય છે કે શું ? ત્યારે જવાબમાં ગુરુ તેને કહે છે કે–આ અર્થ સમર્થ નથી” વગેરે પહેલાના જેવું જ કથન અહીં પણ છે. એટલે કે આ રત્નોને ગંધ તે આ પદાર્થો કરતાં પણ અતિ તીવ્ર છે. સૂ, ૧૮ છે