SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ % 3D ५६० प्रशापनास्त्र वानव्यन्तर ज्योतिष्कः खलु स्वस्त्रभवेभ्योऽनन्तरवृत्त्य किं तीर्य करत्वं लभेत् ? इति पृच्छा, भगवानाह-'गोयगा!' हे गौतम ! 'णो इगटे समहे' नायमर्थः समर्थ:-नोक्ताओं युक्त्योपपन्नः किन्तु--'अंतकिरियं पुणकरेना' अन्तक्रियां-मोक्षं पुनः कुर्यात्, न तु तीर्थकरत्वं लभेतेतिभावः, गौतमः पृच्छति- सोहम्यगदेवे णं भंते ! अणंतरं चयं चइत्ता तित्वगरत्तं लभेज्जा !' हे भदन्त ! सौ धर्मक रेवः खलु स्वमवेभ्योऽनन्तरं च्यवं युवा किं तीर्थकरत्वं लभेत ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'अत्थेगइए लभेज्जा, अत्थेगडए णो लभेज्जा' अस्त्येक:-कश्चित् सौधर्षदेव स्तीर्थकरत्वं लमेत, अस्त्येकः-कश्चित् सौधर्मदेव स्तीर्थकरत्वं नो लभेतेति भावः, ‘एवं जहा-रयणप्पभापुढविनेरइए एवं जाव सव्वदसिद्धगदेवे' एवम्ज्योतिष्क देव अपने-अपने अवों से अनन्तर उर्तन करके क्या तीर्थकरस्व प्राप्त कर सकते हैं? भगवान्-हे गौतम ! यह अर्थ समर्थ नहीं, अर्थात् उपर्युक्त जीव अपने भव का त्याग कर के मनुष्य भव में आ जाएं तो भी तीर्थ कर नहीं हो सकते, किन्तु मुक्ति प्राप्त कर सकते हैं। गौतमस्वामी-हे भगवन् ! क्या सौधर्म कल्पका देव अपने भव से च्यवन करके तीर्थ करत्व प्राप्त करता है ? भावान-हे गौतम ! कोई करता है, कोई नहीं करता इत्यादि सय कथन उसी प्रकार समझ लेना चाहिए जो रत्नप्रभा प्रथिवी के नारक के प्रकरण में कहा है। इसी प्रकार सर्वार्थ सिद्ध विमाने के देवों तक सभी वैमानिक देवों के विषय में कहना चाहिए। तात्पर्य यह है कि जैसे रत्नप्रभा पृथ्वीके जिस नारकने पूर्व में तीर्थकर नाम कर्म का बन्ध किया है जिस के वह कर्स उदय में आया है, यह तीर्थकर होता है, जिसने नहीं बंध किया या जिसे उदय में नहीं आया वह દેવ પિતાપિતાના ભથી અનન્તર ઉદ્વર્તન કરીને શ તીર્થ કરત્વ પ્રાપ્ત કરી શકે છે ? શ્રીભગવાન ગૌતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત ઉપર્યુક્ત જીવ પિતાના ભવને ત્યાગ કરીને મનુષ્ય ભવમાં આવે તે પણ તીર્થકર નથી થઈ શકતા, પરન્તુ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. શ્રીગૌતમસ્વામી-ભગવદ્ શું સૌધર્મ કલ્પના દેવ પિતાના ભાવથી ચ્યવન કરીને તીર્થકરત્વ પ્રાપ્ત કરે છે? શ્રીભગવાન-હે ગૌતમ ! કઈ કરે છે, કઈ નથી કરતા ઈત્યાદિ બધું કથન એ પ્રકાર સમજી લેવું જોઈએ કે જે રતપ્રભા પૃથ્વીના નારકના પ્રકરણમાં કહ્યું છે, એજ પ્રકાર સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ સુધી વિમાનિક દેના વિષયમાં કહેવું જોઈએ. તાત્પર્ય એ છે જેવું રત્નપ્રભા પૃથ્વી જે નારકે પૂર્વમા તીર્થંકર નામકર્મને બન્ચ કર્યો છે, જેનું ન કર્મ ઉથમાં આવ્યું છે, તે તીર્થકર થાય છે, જેણે બાંધ્યું નથી જે ઉદયમાં નથી આવ્યું
SR No.009341
Book TitlePragnapanasutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy