________________
प्रमैयबोधिनी टीका पद १७ सू० १६ लेश्यापरिणमनिरूपणम् नीललेश्या योग्यद्रव्यरूपतया परिणमन्ति, पुद्गलानां तथा तथापरिणमनस्वभावत्वात, तदनन्तरं स केवल नीललेश्यायोग्यद्रव्यसन्निध्यान्नीललेश्या परिणतः सन् कालं कृत्वा
भावान्तरे समुत्पद्यते तथा चोक्तम्-'जल्लेस्साई दव्याई परियाइत्ता कालं करेइ तल्लेस्से .. उवव जइ' इति यल्लेश्यानि द्रव्याणि पर्यादाय झालं करोति तल्लेश्य उपपद्यते इति, तथा
स एव तिर्यग् मनुष्यो वा तस्मिन्नेव भवे वर्तमानो यदा कृष्णलेश्या परिणतो भूत्वा नीललेश्या भावेन परिणमति तदापि कृष्णलेश्यायोग्यानि द्रव्याणि तत्कालगृहीतनीळ. लेश्यायोग्यद्रव्यसम्पर्कात् नीललेश्यायोग्यद्रव्यरूपतया परिणमन्ति, - इत्याभिप्रायमेव दृष्टान्तेन प्रतिपादयितुमाह-'से तेणटेणं भंते ! एवं वुच्चइ-कण्हलेस्से नीललेस्सं पप्प तारूवत्ताए जाव भुज्जो मुज्जो परिणाइ ?' हे भदन्त ! तत्-अथ केनार्थेन-कथं तावत् एवम्-उक्तरीत्या उच्यते कृष्णलेश्या नील लेश्यां प्राप्य-परस्पराव्यवसंस्पर्शमासाद्य तदरूपतया यावत्-तवर्णतया तद्गन्धत्तया तद्रसतया तत्स्पर्शतया प्रकार से पलटने का स्वभाव है । तत्पश्चात् वह जीव केवल नीललेश्या के योग्य द्रव्यों के सम्पर्क से नीललेश्या के परिणमन से युक्त होकर, काल करके भवा. न्तर में उत्पन्न होता है। कहा भी है-जिस लेश्या के द्रव्यों को ग्रहण करके काल करता है, उस लेश्या वाला होकर उत्पन्न होता है। फिर वही तिर्यंच अथवा मनुष्य उसी भव में वर्तमान रहता हुआ जब कृष्णलेश्या में परिणत होकर नीललेश्या के परिणाम से परिणत होता है, उस समय कृष्णलेश्या के योग्य द्रव्य, तत्काल ग्रहण किए हुए नीललेश्या के योग्य द्रव्यों के सम्पर्क से नीललेश्या के योग्य द्रव्यों के रूप में पलट जाते हैं । इस अभिप्राय को दृष्टान्त से प्रकट करने के लिए कहते हैं__गौतमस्वामी-हे भगवन् ! किस हेतु से ऐसा कहा जाता है कि कृष्णलेश्या नीललेश्या को प्राप्त होकर अर्थात् परस्पर अवयवों के संस्पर्श को पाकर नीललेश्या નીલલેશ્યાને ગ્ય દ્રવ્યોના સંપર્કથી નલલેશ્યાના પરિણમનથી યુક્ત થઈને, કાળ કરીને ભવાન્તરમાં ઉત્પન્ન થાય છે. કહ્યું પણું છે
જેતેશ્યાના દ્રવ્યોને ગ્રહણ કરીને કાળ કરે છે, તેતેશ્યાવાળે થઈને ઉત્પન્ન થાય છે. પછી ત્યાજ તિર્યંચ અથવા મનુષ્ય તેજભવમાં વર્તમાન રહીને જ્યારે કૃષ્ણલેશ્યામાં પરિણત થઈને નીલલેશ્યાના પરિણામથી પરિણત થાય છે, એ સમયે કૃષ્ણલેશ્યાને ચગ્ય “ દ્રવ્યના સંપર્કથી નીલશ્યાના ગ્ય દ્રવ્યના રૂપમાં પલટાઈ જાય છે. આ અભિપ્રાયને દષ્ટાન્તથી પ્રગટ કરવાને માટે કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! કયા હેતુથી એમ કહ્યું છે કે, કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને અર્થાત્ પરસ્પર અવયના સંસ્પર્શને મેળવીને નીલલેશ્યાના સ્વરૂપને, તેના વર્ણગંધ, રસ અને સ્પર્શને રૂપમાં પરિણત થઈ જાય છે ?