________________
७१२
प्रज्ञापनासूत्रे
रूपतया सर्वैः प्राणिभिः संवेद्यमानतया तस्य स्पष्टतयोपलभ्यमानत्वमेव प्रथमोपन्यासे वीजमत्रगन्तव्यम्, किञ्च अर्थावग्रहस्य सर्वेन्द्रियमनो भावितया प्रथममुपन्यास', व्यञ्जनावग्रहस्य तु तथात्वं नास्तीति न प्रथमं तदुपन्यासः इत्यवसेयम्, अथ व्यञ्जनावग्रहानन्तरमेव अर्थावग्रहो भवतीतिक्रममाश्रित्य प्रथमं व्यञ्जनावग्रहस्वरूपं प्ररूपयितुमाह- 'पंजणग्गद्दे णं भंते ! कइ विहे पण्णत्ते ? - हे भदन्त । व्यजनावग्रहः खलु कतिविधः प्रज्ञप्तः ? भगवानाह - 'गोयमा !' हे गौतम! 'चव पण्णत्ते' - चतुर्विधो व्यञ्जनावग्रहः प्रज्ञप्तः, 'तं जहा- सोइंदिय वंजणोगद्दे, घार्णिदियवंजणोग्ग हे ' - तद्यथा - थोत्रेन्द्रिय व्यञ्जनावग्रहः, त्राणेन्द्रियव्यञ्जनावग्रहः, जिभिदिय वंजणोग्गहे' - जिहवेन्द्रिय व्यञ्जनावग्रहः, 'फासिंदियवंजणोग्गहे' - स्पर्शनेन्द्रिय स्थिति में बाद में होने वाले अर्थावग्रह का कथन पहले क्यों किया गया है ? इसका समाधान यह है कि अर्थावग्रह स्पष्ट स्वरूप वाला होता है और स्पष्ट स्वरूप वाला होने से भी सभी प्राणी उसे समझ सकते हैं । इसी हेतु से उसका कथन पहले किया गया है । इसके अतिरिक्त अर्थावग्रह सभी इन्द्रियों से और मनसे होता है, इस कारण भी उसको उल्लेख पहले किया गया है । व्यंजनाव ग्रह ऐसा नहीं है । वह चक्षु और मनसे नहीं होता तथा अस्पष्ट स्वरूप वाला होने के कारण सबके संवेदन में नहीं आता, इस कारण उसका कथन बाद में किया गया है।
व्यंजनावग्रह के अनन्तर ही अर्थावग्रह होता है, इस क्रम का आश्रय लेकर व्यंजनावग्रह के स्वरूप का निरूपण किया जाता है
गौतमस्वामी - हे भगवन् ! व्यंजनावग्रह कितने प्रकार का कहा है ?
भगवान् - हे गौनम ! व्यंजनावग्रह चार प्रकार का कहा है, वह इस प्रकारश्रोत्रेन्द्रिय व्यंजनावग्रह, घाणेन्द्रिय व्यंजनावग्रह, जिन्हवेन्द्रिय व्यंजनावग्रह और માદમા થનાર અર્થાવગ્રહનુ કથન પહેલા કેમ કરેલ છે ?
અને સ્પષ્ટ સ્વરૂપ
તેનું સમાધાન એ છે કે અર્થાવગ્રહ સ્પષ્ટ સ્વરૂપવાળા હાય વાળા હેાવાથી બધા પ્રાણી તેને સમજી શકે છે. એજ હેતુથી તેનું કથન પહેલ કરેલ છે. તેના સિવાય અર્થાવગ્રહ બધી ઈન્દ્રિયેાથી અને મનથી થાય છે, એ કારણે તેના ઉલ્લેખ પહેલે કરેલે છે. વ્યંજનાવગ્રહ એવા નથી તે ચક્ષુ અને મનથી નથી થતા તથા અસ્પષ્ટ શરીરવાળા હેાવાને કારણે ધાના સંવેદનમાં નથી આવતા એ કારણે તેનુ ક્થન પછીથી કરેલુ છે. ૦૫ જનાવગ્રહના પછી જ અર્થાવગ્રહ થાય છે, એ ક્રમના આશ્રય લઈને પ્રથમ વ્યંજનાવગ્રહના સ્વરૂપનું નિરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ બ્યંજનાવગ્રડ કેટલા પ્રકારના કહેલ છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ ! વ્યંજનાવગ્રહ ચાર પ્રકારના હેલ છે, તે આ પ્રકારે-શ્રેત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, જિહ્વેન્દ્રિય વ્યંજનાવગ્રહુ અને પ નેન્દ્રિય વ્યંજનાવઅહે,
T