________________
मसापनासव ___ मुक्तानि आहारकशरीराणि औदारिकाणीव भावयितुमाह-वस्थ णं जे ते मुक्कैल्लया ते णं लणंता जहा ओरालियस्स मुकिल्लया तहेव भाणियन्या' नत्र खलु-तदुभयेषां मध्ये यानि तापद मुक्तानि आहारकशरीराणि तानि खलु अनन्तानि भवन्ति, यथा औदारिकस्य मुक्तानि शरीराणि अनन्तत्वेन भणितानि तथैव आहारकस्यापि मुक्तानि शरीराणि अनन्तत्वेन भणिदव्यानि-बक्तव्यानीत्याशयः, अथ तेजसशरीरमधिकृत्य गौतमः पृच्छति-'केवइया ण भते ! तेरगसरीरया पण्णचा ?' हे भदन्त ! कियन्ति-क्रियत्संख्याकानि, खलु तैजसगरीराणि प्रज्ञप्तानि ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'दुधिता पण्णत्ता द्विविधानि तेजसशरीराणि प्रज्ञप्तानि, 'तं जहा बद्धेल्लगा य मुक्केल्लगा य तद्यथा-बद्धानि च मुक्तानि च, 'तत्य ण जे ते बदल्लगा ते णं अणंता' तत्र खलु-तदुभयेषां मध्ये यानि तावद बद्धानि तेजसशरीराणि तानि अनन्तानि भवन्ति तेपामनन्तत्वं प्रतिपादयति-'अणंताहिं उत्सप्पिणि ओस प्पिणीहि अवहीरंति काल भो' अनन्ताभि रुत्सर्पिण्यासर्पिणीभिः प्रतिसमयमेकैकगरीरापहारेण सर्वा.
मुक्त आहारक शरीर सुक्त औदारिक के समान है , यह बतलाने के लिए कहते हैं-दोनों प्रकार के आहारक गीरों में से जो मुक्त आहारक शरीर हैं, वे अनन्त हैं। जैसे मुक्त औदारिक के आहारक शरीर अनन्त कहे गए हैं, वैसे ही मुक्त आहारक के मुक्त शरीर भी अनन्त कहने चाहिए।
तैजस शरीर के विषय में गौतम प्रश्न करते हैं-हे भगवन् ! तेजस शरीर कितने कहे हैं ?
भगवान्-हे गौतम ! तेजस शरीर दो प्रकार के हैं-बद्ध और मुक्त । यद्ध तैजसशरीर अनन्त हैं। अनन्त उत्सपिणियों और अवसर्पिणियों के एक-एक समय में एक एक तैजस शरीर का अपहरण किया जाय तो अनन्त उत्सर्पिणियों और अवसर्पिणियों में उन सबका अपहरण होता है। इस प्रकार बद्ध तेजस शरीरों की संख्या उतनी ही हैं जितनी अनन्त उत्सर्पिणी-अवसर्पिणी काल के | મુક્ત આહાર શરીર મુક્ત ઔદારિક શરીરના સમાન છે, તે બતાવવા માટે કહે છે–અને પ્રકારના આહાર, શરીરમાં જે મુક્ત આહાર શરીર છે, તે અનત છે. જેમ મુક્ત ઔદારિકના આહારક શરીર અનન્ત કહેલા છે. તેમજ મુક્ત આહાઠના મુકત શરીર પણ અનન્ત કહેવાં જોઈએ.
તૈજસ શરીરના વિષયમાં પણ ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! તૈજસ શરીર કેટલાં કહ્યાં છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! તૈજસ શરીર બે પ્રકારનાં છે-બદ્ધ અને મુક્ત. બદ્ધ તૈજસ શરીર અનન્ત છે. અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના એક એક સમયમાં તેજસ શરીરનું અપહરણ કરાય તે અનન્ત ઉત્સપિણિ અને અવસપિણિીમાં તે બધાના અપહરણ થાય છે. એ પ્રકારે બદ્ધ તેજસ શરીરની સંખ્યા તેટલી જ છે જેટલી અનન્ત ઉત્સપિણિ અવસર્પિણિ કાળના સમયની છે. ક્ષેત્રની અપેક્ષાએ અનન્તલાક