________________
प्रमेयवोधिनी टीका पद ७ ० १ नैरयिकादीनामुच्छ्वासनिश्वासनिरूपणम् भूयोभूय उच्चारणेन शिष्यवचने आदरः प्रदर्शितः, गुरुभिरादृतवचनानां शिष्याणां सन्तोष प्राप्तिसंभवात् लोके उपादेयवचनत्वप्राप्तेश्व, गौतमः पृच्छति-'असुरकुमाराणं भंते ! केवति कालस्स आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीससंति वा?' हे भदन्त ! असुरकुमाराः खलु कियत्कालस्य-कियता कालेन आनन्ति वा, प्राणन्नि वा, उच्छ्वसन्ति वा, निश्श्वसन्ति वा ? भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं सत्तण्डं थोवाणं, उक्कोसेंणं सातिरेगस्स पक्खस्स आणमंति वा जाव नीससंति वा' जघग्येन सप्तानां स्तोकानाम्-सप्तभ्यः स्तोकेभ्यः सप्तभिः स्तोकैर्वा, उत्कृष्टेन सातिरेकस्य पक्षस्य-सातिरेकेण पक्षण सातिरेकात्पक्षादुर्ध्वम् असुरकुमारा आनन्ति वा, यावत्-प्राणन्ति वा, उच्छ्वसन्ति वा, निःश्वसन्ति वा, अत्रेदं वोध्यम्-देवेषु यस्य देवस्य यान्ति सागरोपमाणि स्थितिर्भवति, तस्य तावत्पक्षप्रमाणः का वीच में व्यवधान नहीं होता। इस प्रकरण में आनन्ति पद का बार-बार प्रयोग करके शिष्य के वचन के प्रति आदर प्रदर्शित किया गया है, क्योंकि जिन शिष्यों के वचनों का गुरु के द्वारा आदर किया जाता है, उनको सन्तोष की प्राप्ति होती हैं। उन शिष्यों के वचन लोक में भी आदेय समझे जाते हैं।
गौतम-हे भगवन् ! असुरकुमार कितने काल में उच्छ्वास निश्वास लेते हैं ?
भगवान्-हे गौतम ! जघन्य सात स्तोकों में और उत्कृष्ट कुछ अधिक एक पखवाडे में उच्छवास और निश्वास लेते हैं । तात्पर्य यह है कि जल्दी से जल्दी उच्छवास निश्वास लें तो सात स्तोक के अनन्तर और देर से देर में उच्छवास निश्वास ले तो कुछ समय अधिक एक पक्ष में उच्छवास निश्वास लेते हैं। देवो में उच्छवास-निश्वास के काल परिमाण का नियम यह है कि जिस देव की आयु जितने सागरोपन की होती है, वह उतने ही पखवाडों में उच्छ्वासनिश्वास लेता है, असुरकुमारों की उत्कृष्ट स्थिति कुछ अधिक एक सागरोपम की है, अतएव उक्त नियम के अनुसार कुछ अधिक एक पक्ष में वे उच्छ्वासनिश्वास लेते हैं। પ્રદર્શિત કરે છે, કેમકે જે શિષ્યના વચનને ગુરૂ દ્વારા આદર કરાય છે, તેમને સંતોષની પ્રાપ્તિ થાય છે. તે શિષ્યના વચન પણ આદેય સમજાય છે.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન અસુરકુમાર કેટલા કાળમાં ઉચ્છવાસ લે છે ?
શ્રી ભગવાન્ –હે ગૌતમ! જઘન્ય સાતસ્તકમાં અને ઉત્કૃષ્ટ કાઈક વિશેષ એક પખવાડિયામાં ઉચ્છવાસ અને નિશ્વાસ લે છે તાત્પર્ય એ છે કે જલ્દીથી જલદી ઉચલ્ડ્રવાસ નિશ્વાસ લે તે સાત સ્તકના અનન્તર અને લાંબાથી લાંબામાં ઉચ્છવાસ–નિશ્વાસ લે તે કંઈક સમય અધિક એક પક્ષમાં ઉચ્છવાસ–નિશ્વાસ લે છે. દેવમાં ઉચશ્વાસ-નિશ્વાસને નિયમ આ છે કે જે દેવની આયુ જેટલા સાગરોપમની હોય છે, તેટલા જ પખવાડિયામાં ઉચ્છવાસ-નિશ્વાસ લે છે અસુરકુમારની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક વિશેષ એક સાગરેપની છે, તેથીજ ઉક્ત નિયમના અનુસાર કંઈક અધિક એક પક્ષમાં તે ઉચ્છવાસ-નિશ્વાસ લે છે.