________________
प्रशॉपनास्त्र प्राणने' इत्यस्मात् धातोः, आनन्ति इति रूपम् , प्राणन्ति वा ? उक्तपदद्वयार्थमेव पर्यायान्तरेणाह-उच्छ्वसन्ति वा, निःश्वसन्ति वा ? तत्र आनन्ति इत्यस्य उच्छ्वसन्ति इत्यर्थः प्राणान्ति इत्यस्य निःश्वसन्ति इत्यर्थः, केचितु 'आनन्ति प्राणन्ति' इति पदद्वयेन अन्तः परिस्फुरन्ती उच्छ्वासनिःश्वासक्रिया उच्यते उच्छ्वसन्ति, निश्वसन्ति इत्यनेन तु वाह्या उच्छ्वासनिश्वासक्रिया अभिधीयते इत्याहुः भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'सततं संतयामेव आणमंति वा, पाणमंति वा, ऊससंति वा नीससंति वा' सततम् अविरहितम्अव्यवच्छिन्नम्-सततमेव-अनवरतमेव नैरयिका आनन्ति वा प्राणन्ति वा, वा शब्द समुच्चयार्थकः, नैरयिकाणामतिदुःखितत्वेन निरन्तरमेवोच्छ्वासनिःश्वासौ प्रवर्तेते, अतएव नैकोऽपि समयो नैरयिकाणामुच्छ्वासनिःश्वासविरहकालो भवति, अस्मिन् प्रकरणे 'आनमन्ति इत्यादेलस्य ' यह षष्ठी विभक्ति का प्रयोग पंचमी अववा तृतीया के अर्थ में हुआ है 'गौतम स्वामी प्रथम कहते हैं-भगवन् ! नारकीजीव कितने काल से या जितने काल में श्वास लेते हैं और श्वास छोडते हैं, अर्थात् उच्छ्वास लेते हैं और निःश्वास छोडते हैं ? यहां 'आनन्ति' और 'प्राणन्ति' इन दो क्रियापदों का और उच्छ्वसन्ति' तथा निःश्वसन्ति' इन दोनों क्रियापदों का समान ही अर्थ है ! किन्तु 'कोइ कहते है कि 'अनन्ति' और 'प्राणन्ति' का अर्थ अन्तर में स्फुरित होने वाली उच्छ्वास-निश्वास लिया है और उच्छ्वन्ति तथा निश्वसन्ति' पदों से बाहर होने वाली क्रिया समझनी चाहिए।
भगवान् उत्तर देते हैं-हे गौतम ! नारकजीव सदा-सर्वदा निरन्तर-लगाकर उच्छवास और निश्वास लेते रहते हैं । नारक जीव अतीव दुःखि होते हैं, इस कारण निरन्तर उनका उच्छवास-निश्वास चालु रहता है । एक भी समय
અન્ પ્રાણને, ધાતુથી આડું ઉપસર્ગ લાગતા “આનક્તિ રૂપ બને છે “પ્ર ઉપસર્ગ અધિક લાગતા “પ્રાન્તિ” રૂપ સિદ્ધ થાય છે, “યિત કાલસ્યએ ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ પંચમી અથવા તૃતીયાના અર્થમા થયે છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે – હે ભગવદ્ નારક જીવ કેટલા કાળથી અથવા કેટલા કાળમા શ્વાસ લે છે, અને વિશ્વાસ મૂકે છે અર્થાત્ ઉચ્છવાસ લે છે અને નિશ્વાસ મૂકે છે? અહી “આનતિ અને પ્રાકૃત્તિ, આ બન્ને ક્રિયાપદના અને “ઉવસતિ તથા નિશ્વસતિ અને પ્રાણન્તિ’ને અર્થ અન્તરમા ફુરતિ થનારી ઉચ્છવાસ નિશ્વાસ કિયા છે અને બેઉવસન્તિ” તથા “
નિશ્વસન્તિ પદેથી બહાર થનારી ક્રિયા સમજવી જોઈએ. - શ્રી ભગવાન ઉત્તર આપે છે - હે ગૌતમ! નારક જીવ સદા-સર્વદા નિરન્તર સતત ઉચ્છવાસ અને નિશ્વાસ લેતા રહે છે. નારક જીવ અતીવ દુઃખી થાય છે, એ કારણે નિરન્તર તેમના ઉચ્છવાસ-નિવાળ ચાલુ રહે છે. એક પણ સમયનુ વચમાં વ્યવધાન નથી થતું આ પ્રકરણમાં “આનતિ પદને વાર વાર ટેગ કરીને શિષ્યના વચનના પ્રતિ આદર