________________
प्रमेयबोधिनी टीका पद ६ स्. १ उपपातोडत नानिरूपणम्
९३७
प्रतित्तव्याः किन्तु सिद्धगति रुत्कृष्टेन पद्मासान् उत्पातेन विरहिता बोध्या, एवमेवोद्वर्त्तनापि अवसेया नवरं सिद्धाना मुहर्तनाभावेन तद्गतिरुद्वर्तनया विरहिता न वक्तव्या तेपां सायपर्यवसितकालतया शाश्वतत्वादित्यभिप्रायेण विशदयितुमाह- तिरियगणं भंते ! केवइयं कालं विरहिया उवचारणं पण्णत्ता ?' दे भदन्त ! तिर्यग्गतिः खलु कियन्तं कालस् - कियत्कालपर्यन्तस् उपपातेन विरहिता शून्या प्ररूपिता ? भगवान् आह - 'गोयमा' हे गौतम 'जहणेणं एवं समयं उक्कोसेणं वारस मुहुत्ता' जघन्येन एकं समयम् उत्कृष्टेन द्वादश मुहूर्तान् तिर्य
उपपात विरह उत्कृष्ट छह माह का है । अर्थात् एक जीव के सिद्ध होने के पश्चात् अगर कोई जीव सिद्ध न हो तो छह मास तक न हो, ऐसा संभव है, मगर छह मास के अनन्तर समय में कोई न कोई जीव अवश्य ही मोक्ष में जाता है ।
इसी प्रकार उतना अर्थात् किसी गति से निकलना भी कह लेना चाहिए । मगर सिद्धगति में गया हुआ जीव फिर कभी निक लता नहीं अर्थात् सिद्ध गति से उद्वर्त्तना नहीं होती है, इस कारण वहां उद्वर्त्तना का विरह काल भी नहीं है । वहां तो उछविरह देव है क्योंकि सिद्ध पर्याय सादि होने पर भी अनन्त है | सिद्ध जीव सदा काल सिद्ध ही रहते हैं । इसी अभिप्राय से कहा गया है - हे भगवन् ! तिर्थच गति कितने काल तक उपपात से रहित होती है ? अर्थात् कितने काल तक कोई जीव तिर्यंचगति में नहीं उत्पन्न होता ? भगवान उत्तर देते हैं - हे गौतम ! जघन्य
મુર્હુત સુધી જ ઉપપાતથી રહિત થાય છે. પરન્તુ સિદ્ધગતિને ઉપપાત વિરહ ઉત્કૃષ્ટ છ માસનેા છે. અર્થાત્ એક જીવના સિદ્ધ થયા પછી અગર કોઇ જીવ સિદ્ધ ન થાય તા છ માસ સુધી ન થાય, એવા સ'લવ છે, પણ છ માસ પછીના સમયમાં કેાઈને કાઇ જીવ અવશ્ય જ મેાક્ષમાં જાય છે.
એ રીતે ઉદ્વ'ના અર્થાત્ કોઇ ગતિથી નીકળવાના સખધમાં પણ કહેવુ જોઇએ. પણ સિદ્ધ ગતિમાં ગએલા જીવ ફરીથી કદિ નીકળતા નથી અર્થાત્ સિદ્ધ ગતિથી ઉના નથી થતી, એ કારણે ત્યાં ઉનાના વિરહ કાળ પણ નથી. ત્યાં તે ઉનાના વિરહ સદૈવ છે, કેમકે સિદ્ધ પર્યાય સાર્દિ હેવા છતાં અનન્ત છે. સિદ્ધ જીવ સદાકાળ સિદ્ધ જ રહે છે. એ અભિપ્રાયથી કહેવાયેલું છે-હે ભગવન્ ! તિય ચ ગતિ કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત હોય છે ? અર્થાત્ કેટલા સમય સુધી કાઇ જીવ તિર્યં ચ ગતિમાં નથી ઉત્પન્ન થતા ?
० ११८