________________
प्रज्ञापनासूत्रे तीत्यर्थः अथाग्रे एकस्यामपि पृथिव्यां चतुर्विंशतिमुहूर्तप्रमाणस्य उत्पातविरहस्य वक्ष्यमाणतया कयं सर्व पृथिवी समुदायापेक्षया द्वादश मुहतं प्रमाण उत्पातविरह संगच्छते इति चेदत्रोच्यते-रत्नप्रमादिषु एकापृथिवी निर्धारणेन चतुर्विंशति मुहर्तादि प्रमाणस्य उपपातबिरहस्य संभवेऽपि सप्त पृथिवी सामुदायापेक्षया अनुपातेन द्वादशमुहुर्तप्रमाणस्यैव उत्पातविरहस्योपलम्भात् ? द्वादशमुहर्नानन्तरमवश्यमन्यतरस्यां पृथिव्या मुत्पादसंभवात्, तथैव कंबल वेदसा उपलव्धेः सत्वात्, एवमेव यथा निरयगति रुत्कृप्टेन द्वादश मुहर्तान् उत्पातेन चिरहिता प्रतिपादिता तथैव तिर्यग्मनुष्य देवगतयोऽपि उत्कृष्टेन द्वादशाहीनेव उत्पातेन विरहिताः जीव नरकगति में उत्पन्न होता है। प्रश्न किया जा सकता है कि आगे एक ही पृथ्वी में भी चौधील जुहर्त प्रमाण सादि उपपातविरह कहा जाएगा, ऐसी स्थिति में अर्थात् सामान्य रूप से बारह मुहर्त का ही उपपातविरह कहना कैसे लंगत हो सकता है ? इसका उत्तर आदि इस प्रकार है-रत्नप्रभा आदि एक एक पृथ्वी में उपपात विरह चौवील महत आदि का होने पर भी सामान्य रूप से नरक गति में उपपात का विरह बारह सुहर्त प्रमाण ही होता है, क्योंकि बारह मुहर्त बीतने पर किसी न किसी पृथ्वी में अवश्य ही किसी जीव की उत्पत्ति होती है। भगवान ने केवलजान से ऐसा ही जाना हैं !
जैसे नरकगति उत्कृष्ट बारह मुहर्त तक उपपात से रहित कही गई है उसी प्रकार तिथंचगति, सनुप्यगति और देव गति भी उत्कृष्ट बारह मुहर्त तक ही उपपात से रहित होती है। किन्तु सिद्धगति का રહિત હોય છે. બાર મુહૂર્તના પછી અવશ્ય કેઈ ને કઈ નરક ગતિમાં ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન કરી શકાય છે કે આગળ એક પૃથ્વીમાં પણ ચોવીસ મુદ્દત પ્રમાણ સાદિ ઉપપાત વિરહ કહેવાશે, એવી સ્થિતિમાં સમુદાય રૂપમાં અર્થાત્ સામાન્ય રૂપથી બાર મુહુર્ત જ ઉપપાત વિરહ કહે તે કેવી રીતે સંગત થઈ શકે ?
તેનો ઉત્તર આ રીતે છે-રત્નપ્રભા આદિ એક એક પૃથ્વીમાં ઉપપતને વિર વીસ મુહર્ત આદિને થવા છતાં પણ સામાન્ય રૂપથી નરક ગતિમાં ઉપપતને વિરહ બાર સુહુર્ત પ્રમાણુ જ હોય છે, કેમકે બાર મુહ વીતી જતાં કેઈને કે પૃથ્વીમાં અવશ્ય જ કે જીવની ઉત્પત્તિ થાય છે. ભગવાને કેવળજ્ઞાનથી એવું જાણેલું છે.
જેમ નરક ગતિ ઉત્કૃષ્ટ બાર મુદ્દત સુધી ઉપપાતથી રહિત કહેલી છે, એ જ પ્રકારે તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ પણ ઉત્કૃષ્ટ બાર