________________
प्रमेयवोधिनी टीका पद ५ सू.१५ जघन्यगुणकालकादिपर्यायनिरूपणम् ८८७ प्रत्येकं द्रव्यमनन्तपर्यायमिति नियनेन जघन्यगुणकालक द्विप्रदेशिकापुद्गलस्कन्धस्यापि द्रव्यत्वेन अनन्तपर्यायसंभवात् 'पएसट्टयाए तुल्ले' प्रदेशार्थतया तुल्यः 'ओगाहणट्ठयाए सिय हीणे सिय तुल्ले सिय अमहिए' अवगाहनार्थतया-अवगाहनापेक्षया स्यात् कदाचित् कश्चिद् हीनो भवति, स्यात् -कदाचित् कथितुल्यो भवति स्यात्-कदाचित् कश्चिदभ्यधिसो अवति, तत्र 'जड़ हीणे पएसहीणे' यदा हीनो विवक्षित स्तदा प्रदेशहीनो भवति, 'अह अब्भहिए पएस अन्भहिए' अथ अभ्यधिको यदा विवक्षित स्तदा प्रदेशाभ्यधिको वा भवति, हि प्रदेशिकपुद्गलस्कन्धस्य अवगाहनापेक्षया एकस्य हीनत्य विवक्षणे प्रदेशद्दीनत्वं भवति, अन्यस्य अधिकत्वविवक्षणेऽपि प्रदेशाभ्यधिकत्वं भवति, द्विप्रदेशिकत्वात्, 'ठिईए चउद्वाणवडिए' स्थित्या चतु:स्थानपतितो भवति 'कालण्णपज्जवेदि तुल्ले' कृष्णवर्णपर्यवै स्तुल्यो भवति 'अवसेसवण्णाइ उवरिल्ल चउफासेहिय छटाणवडिए' प्रदेशों की अपेक्षा से भी तुल्य है, क्योंकि दोनों के ही दो-दो प्रदेश होते हैं । अवगाहना की अपेक्षा से कोई किसी से हीन भी हो सकता है कोई किसी से अधिक भी हो सकता है, कोई किसी से तुल्य भी हो सकता है । अगर हीन हो तो एक एक प्रदेश कम अवगाहना वाला हो सकता है और यदि अधिक हो तो एक प्रदेश अधिक अवगाहना वाला हो सकता है । तात्पर्य यह है कि हिप्रदेशी स्कंध की अवगाहना में एक प्रदेशी से अधिक न्यूनाधिक अवगाहना का संभव नहीं है। मगर स्थिति की अपेक्षा उनसें चतुःस्थानपतित हीनाधिकता हो सकती है। कृष्ण वर्ण के पर्यायों से वह तुल्य होता है, क्योंकि दोनों जघन्यगुण कृष्ण है। शेष वर्णो आदि तथा ऊपर के चारઅપેક્ષાએ પણ તુલ્ય છે. કેમકે બન્નેના બે-બે પ્રદેશ થાય છે. અવગાહનાની અપેક્ષાએ કઈ કોઈનાથી હીન પણ થઈ શકે છે અને કોઈ કેઈનાથી અધિક પણ થઈ શકે છે, કોઈ કોઈનાથી તુલ્ય પણ થઈ શકે છે. અગર હીન હોય તો એક એક પ્રદેશ કમ અવગાહનાવાળા થઈ શકે છે, અને જે અધિક હોય તે એક પ્રદેશ અધિક અવગાહનાવાળા થઈ શકે છે, તાત્પર્ય એ છે કે ક્રિી સ્કન્યની અવગાહનામાં એક પ્રદેશથી અધિક ન્યુનાધિક અવગાહના સંભવ નથી, પણ સ્થિતિની અપેક્ષાએ તેમાં ચતુ સ્થાન પતિત હીનાધિકતા થઈ શકે છે. કૃષ્ણ વર્ણના પોથી તે તુલ્ય થાય છે કેમકે બન્ને જઘન્ય ગુણ કુણુ છે. શેષ વણે આદિ તથા ઉપરના ચાર અથાત્ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રક્ષ સ્પર્શાના પર્યાની અપેક્ષાએ પટરધાન પતિત થાય છે.