SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयबोधिनी टीका पद ५ सू०१३ परमाणुपुद्गलपर्यायनिरूपणम् प्रदेशावगाहनाया असंभवेन अनन्तभागानन्तगुणाभ्यां हानि वृद्धयसंभवात्, वर्णगन्धादिभिस्तु पट्स्थानपतित एव भवति वर्णादिपर्यवेरनन्तभागानन्तगुणाभ्यामपि हानि वृद्धि संभवात्, तदमिलापस्तु-वर्णादि पर्यवेरनन्तप्रदेशिकः स्कन्धोऽनन्तप्रदेशिकस्कन्धस्य अनन्तभागहीनो वा, असंख्थेयभागहीनो वा, संख्येयभागहीनी वा, संख्येयगुण हीनो वा, असंख्येयगुण हीनो वा अनन्तगुणहीनो वा भवति, एवमभ्यधिकालापोऽपि अवगन्तव्यः गौतमः पृच्छति-'एगपएसोगा. ढाणं पोग्गलाणं पुच्छा' हे भदन्त ! एक प्रदेशावगाढानां पुद्गलानां कियन्तः पर्यवाः प्रज्ञप्ताः ? इति पृच्छा, भगवान् आह-'गोयमा है गौतम ! 'अणंता यहाँ यह ध्यान में रखना चाहिए कि अनन्तप्रदेशी स्कंध भी अवगा हना की अपेक्षा चतुःस्थानपतित ही होता है पटूस्थानपतित नहीं हो सकता क्योंकि लोकाकाश के असंख्यात प्रदेश ही है और अनन्तप्रदेशी स्कंध भी असंख्यात प्रदेशों में ही अवगाहन करता है, अतएव अन तभाग एवं अनन्तगुण हानि वृद्धि का संभव नहीं है। हां, वर्णादि के पर्यायों से वह षटूस्थानपतित है अर्थातू एक अनन्तप्रदेशी स्कंध दूसरे अनन्तप्रदेशी स्कंध से वर्णादि की दृष्टि से अनन्तभाग हीन असंख्यात. भाग हीन, संख्यात भागहीन, संख्यातगुण हीन, असंख्यातगुण हीन होता है। इसी प्रकार अधिक भी होता है। गौतम-हे भगवन् ! अकाश के एक प्रदेश में अवगाह पुद्गलों के कितने पर्याय हैं ? भगवान्-हे गौतम ! अनन्त पर्याय हैं। એ ધ્યાન રાખવું જોઈએ કે અનન્ત પ્રદેશી સ્કન્ધ પણ અવગાહનાની અપેક્ષાએ ચતુસ્થાન પતિત થાય છે. વસ્થાન પતિત નથી થઈ શકતા, કેમકે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ જ છે અને અનન્ત પ્રદેશ કવ પણ અસંખ્યાત પ્રદેશમાં જ અવગાહના કરે છે, તેથી જ અનન્ત ભાગ તેમજ અનન્ત ગુણહાનિ-વૃદ્ધિને સંભવ નથી, હું વર્ણાદિના પર્યાયેથી ટ્રસ્થાન પતિત છે અર્થાત એક અનન્ત પ્રદેશી સ્કન્ધ બીજ અનન્ત પ્રદેશી સ્કન્ધથી વર્ણાદિની દષ્ટિએ અનન્ત ભાગહીન, અસ ખ્યાત ભાગહીન સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અથવા અનન્ત ગુણહીન થાય છે, એ જ પ્રકારે અધિક પણ થાય છે, શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! આકાશના એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલોના કેટલા પર્યાય છે? શ્રી ભગવાન–હે ગીતમ! અનન્ત પર્યાય છે.
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy