SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ ८०६ प्रशपिनासूत्र त्रिप्रदेशिकोऽपि स्कन्धोऽवसेयः, किन्तु 'नवरं ओगाहणट्टयाए सिय होणे सिय तुल्ले सिय अब्भहिए' नवरम्-पूर्वापेक्षया विशेपस्तु अवगाहनार्थतया-आकारापेक्षया त्रिप्रदेशिकः स्कन्धास्त्रिप्रदेशिकस्कन्धस्य स्यात्-कदाचित् होनः स्यात् कदाचित् तुल्यः, स्यात्-कदाचित् अभ्यधिको भवेत्, तत्र-'जय होणे पएस होणे वा' यदा हीनो विवक्षितस्तदा प्रदेशहीनो वा भवति, द्विग्रदेशहीनो वा भवति, 'अह अभहिए पएसमभहिए वा दुपएसमभहिए वा' अथ अभ्यधिको यदा विवक्षितस्तदा प्रदेशाभ्यधिको वा द्विप्रदेशाभ्यधिको वा भवति ‘एवं जाव दसपएसिए' एवं-तथैव-त्रिप्रदेशिकव देव, यावत्-चतुः प्रदेशिक पञ्चप्रदेशिकः पट्यदेशिकः, सप्तप्रदेशिका, अष्टप्रदेशिकः, नवप्रदेशिकः, दशप्रदेशिकश्च स्कन्धः प्रतिपादयितव्यः किन्तु-'नवरं ओगाहणट्ठयाए पएसपरिवुड्डी कायच्या जाव दसपएसिए' अपेक्षा वह स्यात् ही, स्थात् तुल्य और स्यात् अधिक होता है। अगर हीन हो तो एक प्रदेशहीन अथवा विप्रदेशहीन है और यदि अधिक हो तो एकप्रदेशाधिक अथवा द्विप्रदेशाधिक होता है । तात्पर्य यह है कि तीन प्रदेशों का पिण्ड त्रिप्रदेशी स्कंध कहलाता है। वह आकाश के एक प्रदेश में भी रह सकता है, दो प्रदेशों में भी रह सकता है और तीन प्रदेशों में भी रह सकता है। तीन अकाश प्रदेशों से अधिक में उसकी अवगाहना का संभव नहीं है। ऐसी अवस्था में उनकी अवगाहना में यदि हीनता और अधिकता हो तो एक या दो आकाशप्रदेशों की ही हो सकती है अधिक की नहीं हो सकती। त्रिप्रदेशी स्कंध के सामान दशप्रदेशी स्कंध तक की वक्तव्यता समझ लेना चाहिए, अर्थात् चार प्रदेशी पांचप्रदेशी, छहप्रदेशी,सात. प्रदेशी, आठप्रदेशी, नौप्रदेशी, और दशप्रदेशी, स्कध की वक्तव्यસ્માત હીન, સ્યાત્ તુલ્ય, અને સ્યાત્ અધિક થાય છે. અગર હીન હોય તે એક પ્રદેશ હીન અથવા ક્રિપ્રદેશ હીન થાય છે, અને જે અધિક હોય તે એક પ્રદેશાધિક અથવા દ્વિદેશાધિક થાય છે, તાત્પર્ય એ છે કે ત્રણે પ્રદેશને પિડ ત્રિપ્રદેશી સ્કન્ધ કહેવાય છે. તે આકાશના એક પ્રદેશમાં પણ રહી શકે છે. એ પ્રદેશમાં પણ રહી શકે છે. અને ત્રણ પ્રદેશમાં પણ રહી શકે છે. ત્રણ આકાશ પ્રદેશથી અધિકમાં તેની અવગાહનાને સંભવ નથી. આ પરિસ્થિતિમાં તેમની અવગાહનામાં જે હીનતા અગર અધિકતા હોય તો એક અગર બે આકાશ પ્રદેશોની જ હોઈ શકે છે. અધિકની નથી થતો. વિદેશી સ્કન સમાન દશ પ્રદેશી સ્કન્ધ સુધીની વતવ્યતા સમજી લેવી જોઇએ. અર્થાત્ ચાર પ્રદેશી પાંચ પ્રદેશ, છ પ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી નો પ્રદેશ અને દશ પ્રદેશી કન્ધની વક્તવ્યતા વિદેશી જેવી સમજવી જોઈએ.
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy