SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ ২৪ प्रशापनास्त्र ' ऽवसेयाः, “उक्कोसोगाहणए वि एवं चेव' उत्कृष्टावगाहनकोऽपि पश्चन्द्रियतिर्य_योनिकः उत्कृष्टावगाहनकस्य पञ्चन्द्रियतिर्यग् योनिकस्य द्रव्यार्थतया तुल्यः, ' प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया तुल्यः स्थित्या त्रिस्थानपतितः, वर्णगन्धरसस्पर्शपर्यवैः पट्स्थानपतितः, किन्तु 'णवरं तिहि नाणेहिं तिहिं अम्नाणेहि छटाणवडिए' नवर-पूर्वापेक्षया विशेषस्तु त्रिभिनि:-मतिश्रुतावधिलक्षणः, 'त्रिभिरज्ञानैः-मत्यज्ञान श्रुताज्ञानवि भङ्गज्ञानरूपानानंच पट्म्यानपतितो भवति, तत्रं त्रीणि अज्ञानानि तु एवं रीत्याऽवसेयानि-यस्य योजनसहस्रं शरीरावगाहना भवति स उत्कृष्टावगाहनकः संख्येयवायुप्कः एव भवति पर्याप्तश्च, तस्माद तस्य त्रीणि अज्ञानानि संभवन्ति, स्थित्यपेक्षयापि चासो पञ्चन्द्रियतिर्यग्योनिक उत्कृष्टावगाहनकस्विस्थानपतित एव भवति न तु चतुः स्थानपतितः, तस्य षट्रस्थान का विवेचन पहले आ चुका है अतः यहां आवश्यक नहीं __ इसी प्रकार उत्कृष्ट अवगाहना वाले की वक्तव्यता भी समझलनी चाहिए, अर्थात् एक उत्कृष्ट अवगाहना वाले पंचन्द्रिय तिर्यच दूसरे उत्कृष्ट अवगाहना वाले पंधन्द्रिय तिथंच से द्रव्य की दृष्टि से प्रदेशा की दृष्टि से तथा अवगाहना की दृष्टि से तुल्य होता है, स्थिति की दृष्टि से त्रिस्थानपतित होता है, वर्ण रस, गंध और स्पर्श के पर्यायों से षट्स्थानपतित होता है । विशेष यह है कि उसमें तीन ज्ञान या तीन अज्ञानका संभव हैं अतएच तीन ज्ञानों और तीन अज्ञानों से पटस्थानपतित होता है। उसमें तीन अज्ञान इस प्रकार जानने चाहिए जिस पंचेन्द्रिय नियंच की अवगाहना एक हजार योजन की होती है, घह उत्कृष्ट अवगाहनावाला कहा जाता है। वह संख्यात वर्ष को आयु वाला और पर्याप्त ही होता है। अतएव उसमें तीन ઘટસ્થાનનું વિવેચન પહેલા આવી ગયું છે. તેથી અહિ કહેવાનું આવશ્યક નથી. એ પ્રકારે ઉત્કૃષ્ટ અવગાહનાવાળાની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ અર્થાત્ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પચેન્દ્રિય તિર્યંચ બીજા ઉત્કૃષ્ટ અવગાહના વાળા પંચેન્દ્રિય તિર્યંચથી દ્રવ્યની દષ્ટિથી પ્રદેશની દ્રષ્ટિથી તથા અવગાહનાની દ્રષ્ટિથી તુલ્ય થાય છે, સ્થિતિની દષ્ટિથી ત્રિસ્થાન પતિત થાય છે. વર્ણ ગ ધ રસ સ્પર્શના પર્યાયેથી ષટસ્થાન પતિત થાય છે વિશેષ એ છે કે તેમાં ત્રણ જ્ઞાન અગર ત્રણ અજ્ઞાનને સ ભવ છે, તેથીજ ત્રણ જ્ઞાનો અને ત્રણ અજ્ઞાનથી ષટ- સ્થાન પતિત થાય છે. તેમાં ત્રણ અજ્ઞાન આ રીતે જાણવા જોઇએ જે પચેન્દ્રિય તિર્યંચની અવગાહના એક હજાર એજનની થાય છે, તે ઉત્કૃષ્ટ અવગાહના વાળા કહેવાય છે. તે સંખ્યાત વર્ષની આયુવાળા અને પર્યાપ્ત જ હોય છે.
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy