________________
प्रज्ञापनासूत्रे बहुका वा, तुल्या वा, विशेषाधिका वा भवन्ति, भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम ! 'सव्वत्थोवाओ मणुस्सीओ' सर्वस्तोकाः सर्वेभ्योऽल्पाः मानुप्य:मनुष्यस्त्रियो भवन्ति तासां संख्येयकोटिकोटिप्रमाणत्वात् , ताभ्यः-'मणुस्सा असंखेज्जगुणा' मनुष्याः असंख्येयगुणा भवन्ति, अत्र मनुष्येषु संमृर्छजानामपि ग्रहणं भवति वेदस्याविवक्षितत्वात् , तेपाञ्च संमूर्च्छ जानां वान्तादिषु नगरनिर्द्धमनान्तेपु उत्पद्यमानतया असंख्येयं भवति, तेभ्योऽपि 'नेरइया असंखेजगुणा' नैरयिका असंख्येयगुणा भवन्ति, उत्कृप्टेनापि श्रेण्यसंख्येयभागवर्तिप्रदेश. राशिप्रमाणतयोपलभ्यमानमनुष्यापेक्षया अइलमात्र क्षेत्रप्रदेशराशिवर्ति तृतीयवर्गमूलगुणितप्रथमवर्गमूलप्रमाण श्रेणिगताकाशप्रदेशराशिप्रमाणनैरयिकाणामसंख्येयगुणत्वमवसेयम् , तेभ्योऽपि 'तिरिक्खजोणिणीओ असं खेजगुणाओ' तैयग्योनिक्यः तिर्यग्योनिकस्त्रियः असंख्येयगुणाः भवन्ति नासां प्रतरासंख्येयभागगता ___ श्री भगवान् उत्तर देते हैं-हे गौतम ! सबसे कम मनुष्य-स्त्रियां हैं, क्योंकि उनकी संख्या संख्यात कोडाकोडी प्रमाण है । उनकी अपेक्षा मनुष्य असंख्यातगुणा हैं, क्योंकि इनमें वेद की विवक्षा न करने से संमूर्छिम मनुष्य भी सम्मिलित हैं। संमृर्छिम मनुष्य की उच्चार आदि से लेकर नगर की मोरियों आदि में उत्पत्ति होती है, अतएव वे असंख्यात हैं। मनुष्यों की अपेक्षा नारक असंख्यातगुणा हैं। मनुष्य उत्कृष्ट संख्या में पाये जाएं तो भी श्रेणी के असंख्यातवें भागवर्ती प्रदेशों की राशि के बरावर उपलब्ध होते हैं, इनकी अपेक्षा अंगुल मात्र क्षेत्र के प्रदेशों को राशिवर्ती तीसरे वर्गमूल से गुणित प्रथम वर्गमूल प्रमाण श्रेणीगत प्रदेशों की राशि के वरावर नारक असंख्यात गुणा हैं । नारकों की अपेक्षा तिर्यंचनी असंख्योतगुणी हैं,
શ્રી ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ ! બધાથી ઓછી મનુષ્ય-સ્ટિ છે, કેમકે તેમની સ ખ્યા સંખ્યાત ડાકોડી પ્રમાણ છે, તેમની અપેક્ષાએ મનુષ્ય અસંખ્યાત ગુણ છે, કેમકે તેઓમાં વેદની વિરક્ષા કરવાથી સામૂર્ણિમ મનુષ્ય પણ સ મિલિત છે. સામૂઈિમ મનુષ્યની ઉચ્ચાર આદિથી લઈને નગરની મેરી વિગેરેમાં ઉત્પત્તિ થાય છે તેથી જ તેઓ અસંખ્યાત છે. મનુષ્યની અપેક્ષાએ નારક અસ ખ્યાત ગુણ છે. મનુષ્ય જે ઉત્કૃષ્ટ સંખ્યામાં મળે તે પણ શ્રેણિના અસંખ્યાતમાં ભાગવતી પ્રદેશની રાશિના બરાબર ઉપલબ્ધ થાય છે, તેમની અપેક્ષાએ અગુલમાત્ર પ્રદેશના ક્ષેત્રની રાશિવતી ત્રીજા વર્ગ મૂળથી ગુણેલ પ્રથમ વર્ગમૂળ પ્રમાણ શ્રેણિગત પ્રદેશોની રાશિના બરાબર નારક અસંખ્યાત ગુણ છે. નારકેની અપેક્ષાએ તિયચીની અસંખ્યાત ગણી