________________
प्रमेयवोधिनी टीका पद ५ सू.९ छीन्द्रिय पर्यायानपणम् दर्शनपर्यवैश्च पट् स्थानपतितो भवति, किन्तु 'गवरं जागा नस्थि' नवरस-पूर्वापेक्षया विशेषस्तु ज्ञाने नस्तः, उत्कृष्टावगाहनायाम् अपर्याप्तावस्थाया अभावेन सास्वादनसम्यदत्यानुपलस्यात् ज्ञानद्वयमाव इति भावः, 'अजहण्णमणुकोसोगाहणए जहा जहणोगाहणए' अजवन्यानुत्कृष्टावगाहनको द्वीन्द्रियो यथा जवन्यावगाहनको हीन्द्रियः प्रतिपादितस्तथा प्रतिपादयितव्यः, किन्तु 'णवरं सहाणे ओगाहणाए चउहाणवडिए' नवरं पूर्वापेक्षया विशेपस्तु स्वस्थाने-स्थिती, अवगाहनया शरीरोच्छ्यरूपतया चतुः स्थानपतिनो भवति, तथा चाजघन्यानुस्कृष्टावगाहनायाः प्रथलसमयानन्तरसद्भावेन अपर्याप्तावस्थायामपि तस्याः होता है। किन्तु जघन्य अवगाहना वाले की अपेक्षा उत्कृष्ट अवगाहना वाले में इतनी विशेषता है कि इसमें ज्ञान नहीं होते। इसका कारण यह है कि उत्कृष्ट अवगाहना के समय अपर्याप्त अवस्था नहीं होती और अपर्याप्त अवस्था के अभाव सास्वादन समकित नहीं हो सकता । अतएव यहां दो ज्ञानों का उल्लेख नहीं करना चाहिए।
मध्यम अवगाहना वाले डीन्द्रिय की वक्तव्यता जघन्य अवगाहना वाले के समान ही समझलेना चाहिए, किन्तु विशेषता यह है कि मध्यम अवगाहना वाला एक डीन्द्रिय मध्यम अवसाहता वाले दूसरे दीन्द्रिय से अवगाहना की दृष्टि से भी चतुःस्थानपतित होता है, क्योंकि मध्यम अवगाहना सब एक-ली नहीं होती एक मध्यम अवगाहना दूसरी मध्यम अवगाहना से संज्यातमागहीन, असंख्यातभागहीन, हीन, संख्यातशुणहीन और अनघालगुण हीन तथा इसी प्रकार अधिक भी होसकती है । मध्यम अवगाहना अर्पायप्त દર્શના પર્યાયેથી સ્થાન પતિત થાય છે. કિન્તુ જઘન્ય અવગાહનાવાળાની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવગાહનાવાળામાં એટલી વિશેષતા છે કે તેમનામાં જ્ઞાન નથી હતું. તેનું કારણ એ છે કે ઉત્કૃષ્ટ અવગાહનાના સમયે અપર્યાપ્ત અવ. સ્થા નથી થઈ શક્તી. તેથીજ અહિ બે જ્ઞાનને ઉલેખ ન કરે જોઈએ. | મધ્યમ અવગાહનાવાળા દ્વીન્દ્રિયની વક્તવ્યતા પણ જઘન્ય અવગાહના વાળાના સમાનજ સમજવી જોઈએ. કિન્તુ વિશેષતા એ છે કે મધ્યમ આવગાહનાવાળે એક કીન્દ્રિય મધ્યમ અવગાહનાવાળા બીજ દીન્દ્રિયથી અવગા. હનાની દષ્ટિએ પણ ચતુ સ્થાન પતિત થાય છે, કેમકે મધ્યમ વરાહના બધી એક સરખી નથી હોતી. એક મધ્યમ અવગાહને બીછમધ્યમ અવગાહનાથી સંખ્યાત ભાગહીન અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અને અસંખ્યાત ગુણહીન તથા એજ પ્રકારે અધિક પણ થઈ શકે છે. મધ્યમ અવગાહના અપ