________________
६४४
प्रक्षापनासूत्रे केणटेणं भंते ! एवं वुच्चइ-जहण्णठिइयाणं नेरइयाणं अणंता पज्जवा पण्णत्ता' हे भदन्त ! तत्-अथ, केनार्थेन-कथं तावत् , एवम्-उक्तरीत्या, उच्यते यत्जघन्यस्थितिकानां नैरयिकाणाम् अनन्ताः पर्यवाः प्रज्ञप्ताः ? इति, भगवान् आह-'गोयमा !' हे गौतम । 'जदण्णठिइए नेरइए' जघन्यस्थितिको नैरयिकः 'जहण्णठिइयस्स नेरइयस्स दव्यठ्ठयाए तुल्ले' जघन्यस्थितिकस्य नैरयिकस्य द्रव्याथतया तुल्यो भवति, 'पएसट्टयाए तुल्ले' प्रदेशार्थतवा तुल्यो भवति, 'ओगाहणट्ठयाए चउहाणवडिए' अवगाहनार्थतया चतु:स्थानपतितो भवति, तथा च जगन्यस्थितिको नैरयिको जगन्यस्थितिकस्य नैरयिकान्तरस्य अवगाहनापेक्षया असंख्येयभागहीनो वा, संख्येय मागहीनो वा, संख्येयगुणहीनो वा, असंख्येयगुणहीनो वा भवति, असख्येयभागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिको चा, संख्येयगुणाभ्यधिको का, असंख्येय गुणाभ्यधिको वा भवति, इति भावः,
गौतम-भगवत् ! किस हेतु से ऐसा कहा गया कि जघन्य स्थिति वाले नारकों के अनन्त पर्याय है?
भगवान्-हे गौतम ! जघन्य स्थिति वाला एक नारक जघन्य स्थितियाले दूसरे नारक से द्रव्य की द्रष्टि से तुल्य होता है, प्रदेशों की दृष्टि से भी तुल्य होता है, मगर अवगाहना की दृष्टि से चतुः स्थान पतित होता है। नात्पर्य यह कि एक जघन्य स्थिति वाला नारक दसरे जघन्य स्थितिवाले नारक की अपेक्षा अवगाहना में यदि हीन है तो असंख्यात भाग हीन, संख्यातमाग हीन, संख्यातगुण हीन या असंख्यातगुण हीन होता है। यदि अधिक है तो असंख्यात भाग अधिक, संख्यातमाग अधिक, संख्यातगुण अधिक अथवा असंख्यातगुण अधिक होता है। क्यों कि उस अवगाहना से जघन्य अंगुल
શ્રી ગૌતમસ્વામી-ભગવદ્ ક્યા હેતુથી એમ કહ્યું છે કે જઘન્ય સ્થિતિ વાળા નારકના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન - ગૌતમ જઘન્ય સ્થિતિવાળા એક નારક જઘન્ય રિથતિ વાળા બીજા નારકથી દ્રવ્યની દપિટએ તુલ્ય બને છે
પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય બને છે, પણ અવગાહનાની દષ્ટિએ ચતુઃ સ્થાન પતિત થાય છે. તાત્પર્ય એ છે કે એક જઘન્ય સ્થિતિવાળા નારક બીજી જઘન્ય સ્થિતિવાળા નારકોની અપેક્ષાએ અવગાહનમાં જે હીન હોય તે અસંખ્યાત ભાગહીન, સ ગ્યાતભાગ હીન, સા ખ્યાત ગુણહીન અગર અસ ખ્યાત ગુણહીન થાય છે. જે અધિક હોય તે અસ ખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સ ગ્યાત ગુણ અધિક અથવા અસ ખ્યાત ગુણ અધિક થાય છે. કેમકે એ અવગાહનામાં જઘન્ય અ ગુલના અસંખ્યાતમા ભાગથી લઈને ઉત્કૃષ્ટ