SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ६३३ प्रमेययोधिनी टीका पद ५ सू.६ नैरथिकाणां पर्यायनिरूपणम् द्रव्यद्वैविध्यप्रदर्शनार्थ प्रदेशार्थतया तुल्यत्वाभिधानमवमेयम् , तत्र परमाणुरप्रदेशः द्विप्रदेश त्रिप्रदेशादि किन्तु प्रदेशबद भगति, एतच्च द्रव्यवि यं पुद्गलारितुकाये एव भवति, शेपाणि तु धर्मास्तिकायादीनि द्रयाणि नियमतः नानानि वोध्यानि, किन्तु 'ठिईए चउराणपडिए' स्थित्या-आयुः जानु पावलास्थित्यपेक्षया-'चाणवडिए' चतुःस्थानपतितो २ वन्ति तथा ना जवन्यावसाहनको नैरयिको दशवर्पसहस्राणि स्थितिकोऽपि रत्नप्रभायां भवति, उत्कृष्टस्थितिकोऽपि भवति अधःसप्तमनरक पृथिव्याम्, तस्मान् स्थित्यपेक्षया अन्यावगाहनको नरयिको जघन्यावगाहनकस्य नैरयिमस्य असंखोगमागहीनो बा, संव्येयभाग प्रदेशों की अपेक्षा तुल्य है, यह कथन इस तथ्य को प्रकट करता है कि द्रव्य दो प्रकार के होते हैं-सपना और अप्रदेश । माणु अप्रदेश है और स्कन्ध सप्रदेश द्रव्य हैं, यह तो भेद केवल एगलद्रव्य में ही होते हैं। पुद्गल के अतिरिक्त धर्मास्तिकाय आदि द्रव्य नियम से सप्रदेश ही होते हैं । कालद्रव्य सी सप्रदेश नहीं है जघन्य अवगाहना वाले एक नारक से दूसरे जघन्य अवगाहना घाले नारक में इतनी समानता होने पर भी स्थिति में समानता हो ही, ऐसा नियम नहीं है । स्थिति की अपेक्षा वह चतु:स्थानपतित होता है। एक जघन्य अवगाहलावाला नारक दस हजार वर्ष की स्थितिवाला रत्नप्रभा पृथ्वी में भी होता है और एक उत्कृष्ट स्थिति वाला भी सातवी पृथ्वी में होता हैं। इस कारण जघन्य अवगाहना बाला नारक स्थिति की अपेक्षा से असंख्यातभाग हीन संख्यातभाग हीन संख्यातगुण हीन या असंख्यातगुण हीन हो सकता है और जो अधिक પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે. એ કથન આ તથ્યને પ્રગટ કરે છે કે દ્રવ્ય બે પ્રકારના હોય છે–સપ્રદેશ અને અપ્રદેશ. પરમાણુ અપ્રદેશ અને સકંધ સંપ્રદેશ દ્રવ્ય છે આ બે ભેદ કેવળ પુદ્ગલ દ્રવ્યમાં જ થાય છે. પુદ્ગલના અતિરિક્ત ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય નિયમથી સપ્રદેશ જ બને છે (કાલદ્રવ્ય પણ સપ્રદેશ નથી) જઘન્ય અવગાહના વાળા એક નારકથી બીજા જઘન્ય અવગાહુનાવાળા નારકમાં એટલી સમાનતા હોવા છતાં પણ સ્થિતિમાં સમાનતા હોય જ એવો નિયમ નથી. સ્થિતિની અપેક્ષાએ તે ચનુ સ્થાન પતિત થાય છે. એક જઘન્ય અવગાહનાવાળા નારક દશ હજાર વર્ષની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીમાં પણ થાય છે અને એક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણ સાતમી પૃથ્વીમાં થાય છે. એ કારણે જઘન્ય અવગાહનાવાળા નારક સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન અગર અસંખ્યાત ગુણહીન થઇ શકે છે प्र० ८०
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy