________________
५९४
प्रशापनासूत्रे नपतितत्व विभावनीयम्, किन्तु 'वण्णेहिं गंधेहि रसेहि, फासेहिं' वणैः, गन्धैः, रसैः, स्प®ः, 'मइ अण्णाणपज्ज वेहि' मत्यज्ञानपर्यवैः, 'मुय अण्णाणपज्जयेहि' श्रुताज्ञानपर्यवैः 'अचक्खुदसणपज्जवेहि' अचक्षुर्दर्शन पर्यवैश्च 'छहाणवडिए' पदस्थानपतितः पृथिवीकायिकोऽवसेयः, तथा च वर्णगन्धरसस्पर्शमत्यज्ञानपर्यवश्रुताज्ञानपर्यवा चक्षुर्दर्शनपर्यवैरेकः पृथिवीकायिकः पृथिवीकायिकान्तरापेक्षया अनन्तभागहीनो वा असंख्येयभागहीनो वा, संख्येयभागहीनो वा, संख्येयगुणाभ्यधिको वा, असंख्येयगुणाभ्यधिको वा, अनन्तगुणाभ्यधिको वा भवति इत्याशयः, गौतमः पृच्छति-'आउकाइया णं भंते ! केवहया पज्जवा पण्णत्ता ?' हे भदन्त ! अप्कायिकानां कियन्तः पर्यवाः प्रज्ञप्ताः ? भगवान् उत्तरयति'गोयमा !' हे गौतम ! 'अणंता पज्जवा पण्णत्ता' अहायिकानाम् अनन्ताः ___इसी प्रकार अप्काय आदि चतुरिन्द्रिय पर्यन्त जीवों की अपनी अपनी स्थिति के अनुसार त्रिस्थानपतित समझ लेना चाहिए । ___ मगर पृथ्वीकायिक जीव दूसरे किसी पृथ्वीकायिक की अपेक्षा वर्ण, गंध, रस और स्पर्श पर्यायों को अपेक्षा तथा सत्यज्ञान, श्रुताज्ञान तथा अचक्षुदर्शन पर्यायों की अपेक्षा षट्रस्थानपतित समझना चाहिए । अतएव कोई पृथ्वीकायिक किसी पृथ्वीकायिक की अपेक्षा अनन्तभाग हीन, असंख्यातभाग हीन, संख्यातभाग हीन, संख्यात गुण अधिक, असंख्यात गुण अधिक और अनन्तगुण अधिक होता है।
गौतम स्वामी प्रश्न करते हैं-हे सगवन् ! अप्कायिकों के पर्याय कितने हैं ? भगवान् उत्तर देते हैं-हे गौतम ! अप्कायिकों के अनन्त पर्याय हैं । गौतम कारण पूछते हुए प्रश्न करते हैं-हे भगवन् ! किस
એજ રીતે અપ્લાયિક આદિ ચતુરિન્દ્રિય પર્યન્ત જીની પિતપોતાની સ્થિતિના અનુસાર ત્રિસ્થાન પતિત સમજી લેવા જોઈએ.
પરતુ પૃથ્વીકાયિક જીવ બીજા કોઈ પૃથ્વીકાયિકની અપેક્ષાએ વર્ણ ગધ રસ અને સ્પર્શ પર્યાની અપેક્ષાએ તથા મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અચક્ષુ દર્શન પર્યાની અપેક્ષાએ સ્થાન પતિત સમજવા જોઈએ. તેથીજ કઈ પૃથ્વીકાયિકની અપેક્ષાએ અનન્ત ભાગ હીન અસ ખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન સંખ્યાત ગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અને અનન્તગુણ અધિક છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવાન અકાચિકેના પર્યાય કેટલા છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ ! અષ્કાચિકેના અનન્ત પર્યાય છે.
શ્ર ગૌતમ! કારણ પૂછતા પ્રશ્ન કરે છે–ભગવાન્ ! ક્યા કારણસર એમ કહેવાય છે કે અષ્કાયિકેના અનન્ત પર્યાય છે ?