SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ५५४ प्रज्ञापनासूत्रे गाहनार्थतया नैरयिको नैरयिकस्य हीनो विवक्षितः तदा असंख्येयभागहीनो वा भवति, 'संखिज्जइभागहीणे वा' संख्येयभागहीनो वा भवति 'संखिजगुणहीणे वा' संख्येयगुणहीनो वा भवति, 'असंस्विजगुणहीणे वा' असंख्येयगुणहीनो वा भवति, 'अह अब्भहिए असंखिज्जइभागसब्भहिए वा' अथाभ्यधिको यदा नैरयिको नैरयिकापेक्षया विवक्षितस्तदा असंख्येयभागाभ्यधिको वा भवति, 'संखिज्जभागमभहिए वा' संख्येयभागाभ्यधिको वा भवति, 'संखिज्जगुणमन्भहिए वा' संख्येयगुणाभ्यधिको वा भवति, 'असंखिज्जगुणमभहिए चा' असंख्येयगुणाभ्यधिको वा भवति, एकस्य नैरयिकस्योच्चैस्त्वेन पञ्चधनु शतप्रमाणतया अन्यस्य नैरयिकस्य तु उच्चैस्स्वेनाङ्गुलासंख्येयभागहीन पञ्चधनु शतहीन, संख्यातभागहीन, संख्यातगुणहीन या असंख्यातगुणहीन होता है। अगर अधिक है तो असंख्यात भाग अधिक, संख्यातभाग अधिक संख्यातगुण अधिक या असंख्यातगुण अधिक होता है। एक नारक की अवगाहना पांच सौ धनुष की है और दूसरे की अंगुल के असं ख्यातवें भाग कम पांच सौ धनुष की, अंगुल का असंख्यातवां भाग पांच सौ धनुष का असंख्यातवां भाग है, अतएव जो नारक अंगुल के असंख्यातवें भाग कम पांच सौ धनुष की अवगाहना वाला है, वह पांच सौ धनुष की अवगाहना वाले की अपेक्षा असंख्यातभाग हीन है और पांच सौ धनुष की अवगाहना वाला दूसरे से असंख्यातभाग अधिक है। इसी प्रकार एक नारक पांच सौ धनुष की अवगाहना वाला और दूसरा दो धनुष कम पांच सौ अर्थात् ४९८ धनुष की अवगाहना वाला है। दो धनुष पांच सौ धनुष का संख्यातवां અવગાહનાથી હીન હોય છે તે અસંખ્યાત ભાગહીન, સ ખ્યાતભાગ હીન સંખ્યાત ગુણહીન, યા અસંખ્યાત ગુણ હીન હોય છે, અગર અધિક છે તે સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક, યા અસંખ્યાતગુણ અધિક હોય છે. એક નારકની અવગાહના પાંચસે ધનુષની છે અને બીજાની અંગુલના અસંખ્યાતમાં ભાગ ઓછા પાંચસે ધનુષની, અંગુલને અસંખ્યાતમે ભાગ પાંચસે ધનુષનો અસંખ્યાતમો ભાગ છે. તેથી જ જે નારક અંગુલના અસંખ્યાતમા ભાગ ઓછા પાંચ ધનુષની અવગાહના વાળા છે. તે પાંચસો ધનુષની અવગાહનાવાળાઓની અપેક્ષાએ સ ખ્યાત ભાગહીન છે અને પાચસે ધનુષની અવગાહના વાળા બીજાથી અસંખ્યાત ભાગ અધિક છે. એ રીતે એક નારક પાસે ધનુષની અવગાહના વાળે અને બીજા બે ધનુષ ઓછા પાંચસો ધનુષ અર્થાત ૪૯૮ ધનુષની અવગાહના વાળા હોય છે, એ ધનુષ પાંચસો ધનુષને સ ખ્યાતમે ભાગ હોય છે. તેથી જ
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy