SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ प्रशापनासूत्रे ४३६ विशेषाधिका भवन्ति ९१, तत्र पर्याप्तापर्याप्तक द्वित्रिचतुरिन्द्रयपञ्चेन्द्रियतिर्यग्योनिकानामपि समावेशात्, तेभ्योऽपि - 'मिच्छादिट्टी विसेसाहिया ९२ ' चतुर्गतिभाविनो मिथ्यादृष्टयो जीवाः विशेषाधिका भवन्ति, अत्र कतिपया वित्तसम्यग्दृष्ट्यादि संज्ञिव्यक्तिरिक्तानां शेपसर्वेषामपि तिरथां मिध्यादृष्टिखात्, प्रकृते तु चतुर्गतिक मिध्यादृष्टिप्ररूपणेऽसंख्येयनैरयिकाणां तत्र प्रक्षेपेण तिर्यगू जीवराश्यपेक्षया चतुर्गतिक मिथ्यादृष्टीनां प्ररूप्यमाणानां विशेषाधिकत्वं बोध्यम्, तेभ्योऽपि - 'अविरया विसेसाहिया' अविरता जीवा विशेषाधिका भवन्ति ९३, तत्र अविरतसम्यग्दृष्टीनां प्रक्षेपात् तेभ्योऽपि 'सकसाई विसेसाहिया' सकपायिणो जीवा विशेषाधिका भवन्ति ९४, देश विरतादीनामपि तत्र समावेशात्, तेभ्योऽपि - 'छउमत्था विसेसाहिया' छद्मस्था विशेपाधिका भवन्ति ९५, तत्र विशेषाधिक हैं, क्योंकि तिथेच सामान्य में हीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और पंचेन्द्रिय पर्याप्त और अपर्याप्त सभी तिर्यच शामिल हैं । (९२) तिर्यचो की अपेक्षा मिध्यादृष्टि विशेषाधिक हैं, क्योंकि थोडे से अविरत सम्यग्दृष्टि आदि संज्ञी तिर्यचों को छोड कर शेष सभी तिर्यच मिथ्यादृष्टि हैं, इनके अतिरिक्त अन्य गतियों के मिथ्यादृष्टि भी यहां सम्मिलित हैं, जिनमें असंख्यात नारक भी हैं । अतः तिर्यचों की अपेक्षा चारो गतियों के मिध्यादृष्टि विशेषाधिक हैं । (९३) मिध्यादृष्टियों की अपेक्षा अविरत जीव विशेषाधिक हैं, क्योंकि इनमें अविरत सम्यग्दृष्टि भी समाविष्ट हैं । (९४) अविरत जीवों की अपेक्षा सकषाय जीव विशेषाधिक हैं, क्योंकि सकषाय जीवों में देश विरत और दशम गुणस्थान तक के सर्वविरत जीव भी તિર્યંચ સામાન્યમાં દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય શામેલ છે. (૯૨) તિ' ચાની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ વિશેષાધિક છે. કેમકે થાડાક અવિરત સમ્યગ્દષ્ટિ આદિ સન્ની તિચાને છેડીને શેષ અધા તિય ઇંચ મિથ્યા હૃષ્ટિ છે. તેના શિવાય અન્ય ગતિયાના મિથ્યાદ્રષ્ટિ પણ આમાં સમિલિત હાય છે, જેમાં અસંખ્યાત નારક પણ હાય છે. તેથી તિય ચાની અપેક્ષાએ ચાર ગતિયાના મિથ્યાદ્રષ્ટિ વિશેષાધિક છે. (૯૩) મિથ્યાદૃષ્ટિયાની અપેક્ષાએ અવિરત જીવ વિશેષાધિક છે, કેમકે તેમનામાં અવિરત સમ્યગ્દષ્ટિ પણ સમા વિષ્ટ છે. (૯૪) અવિરત જીવાની અપેક્ષાએ સકષાય જીવ વિશેષાધિક છે, કેમકે સકષાય જીવામાં દેશવિરત અને દશમ ગુણુસ્થાન સુધીના સર્વ વિરત જીવ પણ સ`મિલિત હાય છે. (૯૫) સકષાય જીવાની અપેક્ષાએ છદ્મસ્થ વિશેષાધિક છે. કેમકે છદ્મસ્થામાં ઉપશાન્ત મેહ આદિ સંમિલિત છે (૯૬)
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy