________________
प्रमापनासूत्रे जीवनकालस्यात्यधिकत्वात्, तथैव सातवेदकानां सर्वस्तोकत्वं भवति, बहनां साधारणशरीरतया अल्पानाञ्च प्रत्येकशरीरितया, साधारणशरीराणाञ्च वहनामसातवेदकतया सातवेदकाः स्वल्पा भवन्ति, प्रत्येकशरीरिणान्तु वाहुल्यं सातवेदकानाम् भवति, स्तोकत्वम् असातवेदकानां भवति, तस्मात् सातवेदिनः स्तोकाः भवन्ति, तदपेक्षया असातवेदिनः संख्येयगुणाः, एवमेव इन्द्रियोपयोगस्य प्रत्युत्पन्नकालविषयत्वेन तदुपयोगकालस्य सर्वस्तोकत्वात्, नो इन्द्रियोपयोगस्य अतीतानागतकालविपयतया बहुकालत्वेन नो इन्द्रियोपयुक्ताः संख्येयगुणाः तयैव अनाकारोपयोगकालस्य सर्वस्तोकत्वात् अनाकारोपयुक्ताः सर्वस्तोका
इसी प्रकार साता का वेदन करने वाले जीव कम हैं, क्यों कि साधारण शरीरी जीव पहुत हैं और प्रत्येक शरीरी अल्प हैं । बहुत साधारण शरीरी जीव अमाता के वेदक होते हैं, इस कारण साता वेदक कम हैं । प्रत्येकगारीरी जीवों में तो सातावेदकों की पहलता है और आसातावेदकों की अल्पता है । अतएव लातावेदक कम और असाना वेदक संख्यातगुणा अधिक समझना चाहिए।
इसी प्रकार इन्द्रियोपयुक्त कम हैं और नोइन्द्रियोपयुक्त संख्यातगुणा अधिक हैं । इन्द्रियोपयोग वर्तमान विषयक ही होता है, अतएव उसका काल स्वल्प है, नोइन्द्रियोपयोग अतीत-अनागत काल विषयक भी होता है, अतः उसका समय वहुत है। इस कारण नोइन्द्रियोपयुक्त संख्यातगुणे कहे गए हैं। તેથીજ સમવહત શેડા કહેવામાં આવેલ છે, તેના કરતાં અસમવહત જીવ અસ ગ્યાત ગણા વધારે છે, કેમકે જીવનકાળ વધારે છે.
એ જ પ્રમાણે સાતાનું વેતન કરવાવાળા જીવ ઓછા છે. કેમકે-સાધારણ શરીર જીવ ઘણું છે, અને પ્રત્યેક શરીરી થડા છે. ઘણું સાધારણ શરીરી જીવ અસાતાનું વેદન કરનારા હોય છે. તે કારણથી સાતા વેદક થોડા છે. પ્રત્યેક શરીરી જેમાં સાતા વેકેનું અધિકપણું છે, અને અસાતા વેદકે ન અલ્પ પણું છે. તેથી જ સાતવેદક ઓછા અને અસાતા વેદક સ ખ્યાતગણી વધારે સમજવા જોઈએ
એ જ રીતે ઇન્દ્રિયોપયોગવાળા ઓછા છે, અને નો ઈ પિગ વાળા સ ખ્યાત ગણું વધારે છે. ઈન્દ્રિયોપચેગ વર્તમાન વિષયક જ હોય છે. તેથી જ તેને કાળ સ્પષ્ટ છે. ઈન્દ્રિપગ અતીત અનાગત કાળ સંબધી પણ હોય છે. તેથી તેને સમય ઘણે છે. તે કારણથી ઈન્દ્રિયોગવાળા સંખ્યાત ગણું કહેવામાં આવેલ છે, એજ રીતે અનકાપાગ (દશને પગ)