SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ३०६ प्रक्षापनासूत्रे स्थितानामेव केपाश्चिच्चोलोकात्तिर्यग्लोके निर्यग्लोकाच्चोर्ध्वलोके समुत्पित्सूनां मारणान्तिकसमुद्घातेन समवहतानां प्रकृतप्रतरद्वयसंस्पर्शनात्, तेपां स्वल्पत्वाच्च सर्वस्तोकत्वं भवति, तेभ्यः 'अहोलोयतिरियलोए विसेसाहिया' अधोलोकतिर्यग्लोके तत्प्रतरद्वयवर्तिन एकेन्द्रियाः सामान्य जीवाः विशेषाधिकाःकिश्चिदधिका भवति, अधोलोकानिर्यग्लोके, तिर्यग्लोकाद् वा अधोलोके ईलिकागत्या समुत्पद्यमानानामेकेन्द्रियाणां प्रस्तुतग्रतरद्वयसंस्पर्शनात्, तत्रस्थानाच्चो_लोकादधोलोके विशेषाधिकत्वात्, वहूनामेवाधोलोकात्तिर्यग्लोके समुत्पद्यमानानामुपलव्धे स्तेपां विशेषाधिकत्वं भवति, तेभ्योऽपि-'तिरियलोए असंखिजगुणा' तिर्यग्लोके वर्तमाना एकेन्द्रिया असंख्येयगुणा भवन्ति, उपर्युक्त प्रतरद्वयक्षेत्रा-तिर्यक्लोक नामक दो प्रतरों में हैं। कोई-कोई एकेन्द्रिय वहीं स्थित रहते हैं और कोई-कोई ऊर्ध्वलोक से तिर्यकूलोक में या तिर्यकलोक से ऊर्ध्वलोक में उत्पन्न होने वाले जब मारणान्तिक समुद्घात करते हैं तब उक्त दोनों भतरों का स्पर्श करते हैं। ऐसे जीव स्वल्प होते हैं, अतएव उन्हें सब से कम कहा है। उनकी अपेक्षा अधोलोक तिर्यक्लोक नामक प्रतरों में एकेन्द्रिय जीव विशेषाधिक हैं । जो जीव अधोलोक ले तिर्यकूलोक में या तिर्यक्लोक से अधोलोक में ईलिकागति से उत्पन्न होते हैं, वे इन दोनों प्रतरों का स्पर्श करते हैं। वहीं रहने वाले जीव अवलोक की अपेक्षा अधोलोक में अधिक होते हैं, और अधोलोक से निकलोक में उत्पन्न होने वाले भी अधिक होते हैं, इस कारण वे विशेषाधिक कहे गए हैं। इन अधोलोक-तिर्यकलोक के एकेन्द्रियों की अपेक्षा तिर्यकलोक में एकेन्द्रिय जीव असंલેક નામના બે પ્રતમાં સૌથી ઓછા એક ઈન્દ્રિયવાળા જીવો છે. કઈ કઈ એકેન્દ્રિય ત્યાં જ સ્થિત રહે છે. અને કઈ કઈ એકેન્દ્રિય ઉર્વલકથી તિર્ય કલાકમાં અથવા તિર્થંકલેકમાંથી ઉર્વલોકમાં ઉત્પન્ન થવા વાળા જ જ્યારે મારણાન્તિક સમુઘાત કરે છે. ત્યારે ઉકત બને પ્રતને સ્પર્શ કરે છે. એવા જ ઘણું ઓછા હોય છે. તેથી જ તેઓને સૌથી ઓછા કહ્યા છે. તેના કરતાં અલક-તિર્થંકલેક નામના પ્રતમાં એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે. જે જીવ અધોલેમાં ઇલિકા ગતિથી ઉત્પન્ન થાય છે. તેઓ આ બેઉ પ્રતને સ્પર્શ કરે છે. ત્યાં જ રહેવાવાળા જીવો ઉર્થક કરતાં અધોકમા વધારે હોય છે. અને એક કરતાં તિય લેકમાં ઉત્પન્ન થવાવાળા પણ અધિક હોય છે. તેથી તેઓને વિશેષાધિક કહ્યા છે આ અધક–તિર્થંકલેકના એકેન્દ્રિયે કરતા તિર્થંકલેકમાં એકેન્દ્રિય જીવ અસ ગ્યાતગણુ છે. કેમકે ?
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy