________________
२१८
प्रापना पृथक्पृथक्कालाः अनन्ताः संयोगाः भवन्ति, यथा चैकस्य परमाणोस्तथैव सर्वेषां परमाणु हिप्रदेशिकादि स्कन्धानां पृथक पृथक् अनन्ताः संयोगाः मायनो भवन्ति, इत्येवं रीत्या एकस्यापि परमाणो द्रव्यक्षेत्रकालभावविशेपसम्बन्यवगादनन्ता भाविनः समया उपलब्धा भवन्ति यथैवैकस्य परमाणास्तुधव सर्वेषां परमाणनां सर्वेपाञ्च द्विप्रदेशिकादि स्कान्धानामयसेयम् तच परिणामिकाल बस्नु विना परिणामिपुद्गलास्तिकायादि वस्तु विना च नोपपन्नं भवति, तथा चोक्तम्
'संयोगपुरस्कारश्च नाम भाविनि हि युज्यते काले । न हि संयोगपुरस्कारो वसतां केषांचिदुपपन्नः ॥१॥ इति । यथा च सर्वेषां परमाणु द्विप्रदेसि कादि स्कन्धानां प्रत्येक द्रव्यक्षेत्रकालभावविगेपसम्बन्धवादनन्ता भाविनोऽद्धासएवं द्विप्रदेशी आदि स्कंधों के पृथक्-पृथक् अनन्त संयोग भाव की अपेक्षा हैं। इस प्रकार विचार करने पर एक ही परमाणु के द्रव्य, क्षेत्र, फाल और भाव विशेप के सम्बंध से अनन्त भावी समय सिद्ध होते हैं। और जो बान एक परमाणु के विषय में हैं वही सब परमाणुओं एवं छिप्रदेशिक आदि स्कंधों के विपक्ष में भी समन लेना चाहिए । यह सब परिणमनशील काल नामक वस्तु के बिना और परिणमनशील पुदगलास्तिकाय आदि वस्तुओं के विना संगत नहीं हो सकता। कहा भी है-"भावी काल की विद्यमानता होने पर ही भावी संयोग संयोग बन सकते हैं और अनन्त पदार्थों का संयोग हो नहीं सकता, अतएव पुदगलास्तिकाय आदि को भी मात ही मानना चाहिए।'
जिस प्रकार परमाणु, दिप्रदेशिक आदि स्कंधों में से प्रत्येक के द्रव्य क्षेत्र काल भाव विशेष के सम्बन्ध से अनन्त भावी अदाकाल તે જ પ્રકારે બધા પરમાણુઓ તેમજ દિપ્રદેશી આદિ ના પૃથફ-પૃથફ અન સ થેગી ભાવની અપેક્ષા છે. આ રીતે વિચાર કરવાથી એકજ પરમાણુના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ વિશેષના સમ્બન્ધથી અનન્ત ભાવી સમય સિદ્ધ થાય છે અને જે વાત એક પરમાણુના વિષયમાં છે, તેજ બધા પરમાણુઓ તેમજ દિ પ્રદેશિક આદિ અના વિષયમાં પણ સમજી લેવી જોઈએ. આ બધું પરિણમનશીલકાળ નામક વસ્તુના સિવાય અને પરિણમન શીલ પગલાસ્તિકાય આદિ વસ્તુઓના વિના સંગત નથી થઈ શકતુ. કહ્યું પણ છે કે-ભાવી કાલની વિદ્યમાનતા હોય તે જ ભાવી સંગ સંગ બની શકે છે અને અસત્ પદાર્થોને સ ગ થઈ નથી શકતા. તેથી જ પુદ્ગલાસ્તિકાય આદિને પણ અસત્ જ માનવું જોઈએ.
જે રીતે પરમાણુ, દ્ધિપ્રદેશિક આદિ કન્વેમાંથી પ્રત્યેકના દ્રવ્ય ક્ષેત્ર