________________
प्रशापनाने पृच्छति-'जई तिरिक्खनोणिएसु उबवअंति' यदा तिर्यग्यौनिकेषु नैरयिका उपपद्यन्ते तदा 'किं एगिदिएस उववज्जति' किम् एकेन्द्रियेपु तिर्यग्योनिकेपु उपपद्यन्ते ? 'जाच पंचिंदिएसु तिरिक्खजोणिएसु उववज्जति ?' यावत्-किंवा द्वीन्द्रियत्रीन्द्रिय चतुरिन्द्रिपञ्चेन्द्रियेपु तिर्यग्योनिकेपु-नैरयिका उद्वर्तनानन्तरमुपपद्यन्ते ? भगवान् आह-'गोयमा ! हे गौतम ? 'णो एगिदिएसु जाव नो चउरिदिएसु उववज्जति' नो एकेन्द्रियेषु नैरयिका उवर्तनानन्तरमुपपद्यन्ते, यावत्-नो द्वीन्द्रियेषु नो त्रीन्द्रियेषु नो चतुरिन्द्रियेपु वा नैरयिका उपपद्यन्ते "एवं जेहितो उपवाओ भणिो तेसु उव्वदृणावि भाणियन्या' एवम्-पूर्वोक्तरीत्या, येभ्य उपपातो भणितस्तेषु उद्वर्तनाऽपि भणितव्या, किन्तु 'नवरं संमु. च्छिमेसु न उववज्नंति' नवरम्-उपपातापेक्षया उद्वर्तनायां विशेपस्तु नैरयिका नैरयिकभवायुद्वर्तनानन्तरम् संमूच्छिमेषु न उपपद्यन्ते, 'एवं सवपुढवीमु उत्पन्न होते हैं तो क्या एकेन्द्रियतिर्यचों में उत्पन्न होते हैं ? अथवा क्या
द्वीन्द्रिय, त्रीन्द्रिय, चौइन्द्रिय या पंचेन्द्रिय तिथंचों में उत्पन्न होते हैं ? ___ भगवान्-हे गौतम ! एकेन्द्रियों में यावत् चौइन्द्रियों में नहीं उत्पन्न होते, अर्थात् नारक जीव उदवर्तन करके न एकेन्द्रियो में उत्पन्न होते हैं, न द्वोन्द्रियों में, न त्रीन्द्रियों में ओर न चोइन्द्रियों में उत्पन्न होते हैं।
इस प्रकार पहले जिन-जिन से नारकों में उपपात कहा है, उन-- उन से उदवर्तना कहना चाहिए, अर्थात् जिस-जिस पर्याय से नरक में उत्पत्ति कही है उसी-उसी पर्याय में नारक की उद्वर्त्तना समझनी चाहिए। उसमें विशेष यह है कि नरक जीव नरक से निकल कर संमूछिमों में उत्पन्न नहीं होते। ऐसा सभी अर्थात् रत्नप्रभा आदि માં ઉત્પન્ન થાય છે તો શું એકેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થાય છે? અથવા શું કીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અગર પંચેન્દ્રિય તિયામાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન-ગૌતમ! એકેન્દ્રિમા યાવત્ ચતુરિન્દ્રિમાં નથી ઉન્ન થતા અર્થાત્ નારક જીવ ઉદ્વર્તન કરીને ન એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, ન કન્દ્રિમાં ન ત્રીન્દ્રિમાં અને ન ચતુરિંદ્રિયમાં ઉત્પન્ન થાય છે.
આ પ્રકારે પહેલા જેના જેનાથી નારકમાં ઉપપાત કહેલ છે, તેમના તેમનાથી ઉદ્વર્તના કહેવી જોઈએ. અર્થાત જે જે પર્યાથી નારકમાં ઉત્પત્તિ કહી છે, તે તે પર્યાયમાં નરકથી ઉદ્ભવતને સમજવી જોઈએ. તેમાં વિશેષતા એ છે કે નારક જીવ નરકથી નિકળીને સમૃઈિમમાં ઉત્પન્ન નથી થતા (એમ બધી અર્થાત્ રતનપ્રભા આદિ સાતે પૃથ્વીમાં કહેવું જોઈએ.) તેમાં