SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1122
Loading...
Download File
Download File
Page Text
________________ १०८८ प्रज्ञापनासूत्रे तिष्काः खलु देवाः केभ्य उपपद्यन्ते ? भगवान आह - 'गोयमा !' हे गौतम ! 'एव चेच' पञ्चेव - पूर्वोक्तास्रकुमारवदेव ज्योतिष्का अपि वक्तव्या. किन्तु 'णवर संमुच्छिम असंखिज्जवामाउयवहयाप चिदियतिरिक्ग्वजोणियवज्जेहिंतो' नवरम् असुरकुमारापेक्षया विशेषस्त, संमच्छिमा संख्येय वर्षायुष्कखेचरपञ्चेन्द्रियतिर्यग्योनिकवजेभ्यः 'अंतरदीवमणस्सवज्जेहिंतो उनवज्जावेयव्वा' अन्तरद्वीपज - मनुष्यवर्जेभ्यो ज्योतिष्का उपपातयितव्या? इत्याशयः तथा च तिर्यग्योनिकपञ्चेन्द्रियेष उपपातप्ररूपणे आनतादि देवेभ्यः प्रतिषेधः, मनष्येषु उपपातप्ररूपणे सप्तम पृथिवी नैरयिकेभ्यः तेजः कायिकवायुकायिकेभ्यश्च प्रतिषेधः वानव्यन्तरेषु उपपातप्ररूपणे देवनैरयिक पृथिवीकायिकादिपञ्चरूपैकेन्द्रियविकलेन्द्रियन्त्र्यापर्या असुरकुमारों के समान ही समझना चाहिए परन्तु असरकुमारों की अपेक्षा ज्योतिष्क देवों के उपपात में विशेषता यह है कि ज्योतिष्क संमूलिम, असंख्यात वर्ष की आय वाले खेचर पंचेन्द्रियों से उत्पन्न नहीं होते और अन्तरद्वीपज मनुष्यों से भी उत्पन्न नहीं होते, इस प्रकार तियंच पचेन्द्रियों के उपपात की प्ररूपणा में आनत आदि देवों से उपपात होन का निषेध किया गया हैं, मनष्य के उपपात की प्ररूपणा करते हुए सातवीं पृथ्वी के नारकों का निषेध किया गया है और तेजःकायिक एवं वायुकायिक जीवों से भी उपपात का निषेध किया है, अर्थात् सातवें नरकसे, तेजस्काय मे तथा वायुकाय से निकला हुआ जीव मनुष्य नहीं होता । वानव्यन्तरों के उपपात की प्ररूपणा में बतलाया गया है कि देव, नारक, पृथ्वीकायिक आदि पाँच एकेन्द्रिय, तीन विकलेन्द्रिय, अपर्याप्त पंचेन्द्रिय तिर्यच तथा संसृमि अपर्याप्त गर्भज मनुष्य वानव्यन्तरों में उत्पन्न नहीं કુમારેાના સમાનજ સમજવા જોઇએ. પરન્તુ અસુરકુમારેાની અપેક્ષાએ જ્યાતિષ્ઠ દેવાના ઉપપાતમાં વિશેષતા એ છે કે ચૈાતિષ્ક દેવ સભૂમિ, અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા ખેચર પચેન્દ્રિયેાથી ઉત્પન્ન નથી થતા અને અન્તર દ્વીપજ મનુષ્યેાથી પણ ઉત્પન્ન નથી થતા આ રીતે તિય ઇંચ પંચેન્દ્રિયોના ઉપપાતની પ્રરૂપણામાં આનત આદિ દેવાથી ઉપપાત થવાને નિષેધ કરાયેલે છે, મનુષ્યના ઉપપાતની પ્રરૂપણા કરતા સાતમી પૃથ્વીના નારકાના નિષેધ કરેલા છે. અને તેજ:કાયિક તેમજ વાયુકાકિક જીવાથી પણ ઉપપાતના નિષેધ કરેલ છે. અર્થાત્ સાતમા નરકથી તેજ' કાયથી તથા વાયુકાયથી નિકળેલ જીવ મનુષ્ય નથી થતા વાનભ્યન્તરાના ઉપાપતની પ્રરૂપણામાં ખતાવેલ છે કે દેવ, નારક, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિય ત્રણ વિકલેન્દ્રિય, અપર્યાપ્ત પંચેન્દ્રિય તિય ́ચ તથા સ ંભૂમિ અપર્યાપ્તક ગજ મનુષ્ય વામન્ય
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy