SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1083
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेययोधिनी टीका पद ६ सू.९ उरपरिसादीनामेकसमयेनोपपातनि० १०४९ धन्ते, नपुंसकेभ्योऽपि-नपुंसकजीवो अपि तमापृथिवी नैरयिकत्वेन उपपद्यन्तेउत्पद्यन्ते इति भावः, गौतमः पृच्छति-'अहेसत्तमापुढवि नेरइयाणं भंते ! कओहितो उववज्जंति ?' हे अदन्त ! अघः सप्तमपृथिवी नैरयिकाः खलु केभ्य उत्पद्यन्ते ? भगवान् आह-'गोयमा ! हे गौतम ! 'एवंचेव' एवञ्चैव-पूर्वोक्ततमापृथिवी नैरयिकवदेव अधःसप्तमपृथिवी नैरयिका अपि उपपादयितव्याः किन्तु नवरं 'इत्थीहितो पडिसेहो काययो' नवरम्-पूर्वापेक्षया विशेपस्तु अधःसप्तमपृथिवी नैरयिकाणामुत्पादस्य स्त्रीभ्यः प्रतिषेधः कर्तव्यः, अथोपर्युक्तानाम् संग्रहगाथाद्वयमाह-अस्सन्नी खलु पदमं दोच्चंपि सरिसिवा तइयपक्खी सीहा जंति चउत्थि भगवान-हे गौतम ! स्त्रियों से भी उत्पत्ति होती है, पुरुषों से भी उत्पत्ति होती है और नपुंसकों से भी होती है। अर्थात् स्त्री, पुरुष और नपुंसक लिंग वाले मनुष्य भर कर तमा पृथ्वी के नारक के पर्याय में उत्पन्न हो सकते हैं। गौतम-हे भगवन् ! सातवीं पृथ्वी के नारक कहां से उत्पन्न होते हैं ? भगवान-गौतम ! इसी प्रकार अर्थातू तमा पृथ्वी के नारकों के समान ही समझना चाहिए, विशेषता इतनी ही है कि स्त्रियों से निषेध करना चाहिए, अर्थात् स्त्री सातवीं नरकभूमि में उत्पन्न नहीं होती। ऊपर कहे हुए विषय का संग्रह करने वाली दो गाथाएं कहते हैंअसंज्ञी जीव मर कर यदि नरक में उत्पन्न हों तो पहली पृथ्वी में ही उत्पन्न होते हैं । सरीरूप अर्थात् रेंग कर चलने वाले प्राणी यदि શ્રી ભગવાન : હે ગૌતમ ! સ્ત્રિથી પણ ઉત્પત્તિ થાય છે, પુરૂષોથી પણ ઉત્પત્તિ થાય છે અને નપુંસકેથી પણ થાય છે અર્થાત્ સ્ત્રી, પુરૂષ અને નપુંસકલિંગ વાળા મનુષ્ય મરીને તેમાં પૃથ્વીના નારકના પર્યાયમાં ઉત્પન્ન થઈ શકે છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન! સાતમી પૃથ્વીના નારક કયાંથી ઉત્પન્ન थाय छ? શ્રી ભગવાન :- ગૌતમ એજ પ્રકારે અર્થાત તમાં પૃથ્વીના નારકની જેમજ સમજી લેવા જોઈએ, વિશેષતા એ છે કે સ્ત્રિયોથી નિષેધ કરવો જોઈએ અર્થાત સ્ત્રી સાતમી નારક ભૂમિમાં ઉત્પન્ન નથી થતી. ઊપર કહેલ વિષયને સંગ્રહ કરવાવાળી બે ગાથાઓ કહે છે – અસંસી જીવ મરીને જે નરકમાં ઉત્પન્ન થાય તે પહેલી પૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે. સરીસૃપ અર્થાત્ પેટઘસીને ચાલનારા પ્રાણી જે નરકમાં ઉત્પન્ન प्र० १३२
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy