SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.१८ असुरकुमारदेवानां स्थानानि ७२९ - दामकलापानि, पञ्चवर्णसरससुरभिमुक्तपुप्पपुञ्जोपचार मलितानि, कालागुरुप्रवरकुन्दुरुष्कतुरुष्कधूएमघमघायमानगन्धोख़्ताभिरामाणि, सुगन्धवरगन्धिकानि गन्धत्तिभूतानि अप्सरोगणसंघसंविकीर्णानि, दिव्यत्रुटितशब्दसंप्रणादितानि, सर्वरत्नमयानि अच्छानि श्लक्ष्णानि, मलणानि, घृष्टानि, मृष्टानि नीरजांसि, निर्मलानि, निष्पङ्कानि, निष्वङ्कटच्छायानि सप्रमाणि लश्रीकाणि-समरीचिकानि, सोयोतानि, प्रासादिकानि, दर्शनीयानि, अभिरूपाणि, प्रतिरूपाणि, 'एत्थणं' अत्र खलु उपयुक्त स्थलेषु 'दाहिणिल्लाणं' दाक्षिणात्यानाम् 'अस्तुर कुमाराणं' अमुरकुमाराणाम् 'देशणं' देवानाम् ‘पञ्च तापज्जत्ताणं' पर्याप्शायर्याप्तकानाम् 'ठाणा पण्णत्ता' स्थानानि स्थित्यपेक्षया स्वस्थानानि प्रजातानि-प्ररूपितानि, सन्ति 'तीसुबने हैं। ऊपर से नीचे तक लकले हुए माल्यदामकलाप हैं । पांचों रंगों के विखरे हुए सरस ओर सुगंध युक्ल पुष्पों के उपचार से युक्त हैं । अगर, चीडा, लोबान आदि की महकती हुई धूप के सत्रह से रमणीय प्रतीत होते हैं । उत्तल लुगंध से गंधित हैं । गंधद्रव्य की गुटिका जैसे जान पडते हैं । अप्सराओं के समूह से व्याप्त हैं । दिव्य वाद्यों की ध्वनि से युक्त रहते हैं। सर्व रत्नमय हैं, स्वच्छ हैं, स्निग्ध पुद्गलों द्वारा निर्मित और कोमल हैं। रझ से रहित, निर्मल, निष्पंक एवं आवरण रहित छाया वाले हैं। प्रभा से युक्त श्रीसम्पन्न, किरणों वाले, उद्योतवान्, प्रसन्नताजनक, दर्शनीय, अभिरूप और प्रतिरूप हैं। इन स्थानों में, दक्षिण दिशा के पर्याप्त और अपर्याप्त असुरकुमार देवों के स्थान-लस्थान-कहे गए हैं। ये स्थान तीनों अपेનીચે સુધી લટકતી પુષ્પ માળાઓના સમૂહ હોય છે. પાંચેરંગે ના વેરેલા સરસ તેમજ સુગન્ધ યુક્ત પુષ્પોના ઉપચારોથી યુક્ત છે. અગરૂચન્દન, ચિડા માર, લેબાન આદિના મહેકવાળી સુગન્ધીદાર ધૂપના સમૂહથી રમણીય જણાય છે. ઊત્તમ સુગન્ધથી સુગન્ધિત છે. ગંધ દ્રવ્યની ગોટીના જેવું જણાય છે. અપ્સરાઓના સમૂહથી વ્યાપ્ત હોય છે. દિવ્ય વાદ્યોના વિનિથી યુક્ત રહે છે. બધું જ રત્નમય છે. સ્વચ્છ છે. સ્નિગ્ધ પુદ્ગલ દારા નિર્મિત અને કોમળ છે. રજથી રહિત, નિર્મળ, નિપંક, તેમજ આવરણ રહિત છાયા વાળી પ્રભા થી યુક્ત છે. શ્રીસંપન્ન, કિરણવાળા ઉદ્યોતવાળા પ્રકાશવાળા, પ્રસન્નતા જનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ સ્થાનમાં, દક્ષિણ દિશાના પર્યાપ્ત તથા અપર્યાપ્ત અસુરકુમારદેવના સ્વસ્થાન, મૂલસ્થાન કહેલાં છે. એ સ્થાન ત્રણે અપેક્ષાઓથી અર્થાત્ ઉપપાત, प्र० ९२
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy