SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयवोधिनी टीका द्वि. पद २ सू.६ वादरवनपतिकायिकानां स्थानानि ५९९ तापेक्षया, सर्वलोके खलु अपर्याप्तकबादरवनस्पतिकायिका वर्तन्ते उक्तयुक्तः, समु ग्घाएणं सव्वलोए'-समुद्घातेन समुद्घातापेक्षयेत्यर्थः सर्वलोके तावद अपर्याप्तवादरवनस्पतिकायिका भवन्ति, 'सहाणेणं लोयस्स असंखेज्जइभागे'-ट्वस्थानेनस्वस्थानापेक्षया अपर्याप्तकवादरवनस्पतिकायिकाः लोकस्य असंख्येयतमे भागे भवन्ति प्रागुक्तयुक्तेः, गौतमः पृच्छति-कहि णं' भंते ! सृहुमवणस्सइकाइयाणं'हे भदन्त ! कुत्र खलु सूक्ष्मवनस्पतिकायिकानाम् ‘पज्जत्तगाणं अपज्जत्तगाणय'पर्याप्तकानाम् अपर्याप्तकानाञ्च 'ठाणा पण्णत्ता'-स्थानानि-स्वस्थानानि प्रज्ञप्तानि ? भगवानाह-गोयमा' हे गौतम ! 'सुहुमवणस्सइकाइया'-मूक्ष्मवनस्पतिकायिकाः 'जे य पज्जत्तगा, जे अपज्जत्तगा' ये पर्याप्तकाः ये चापर्याप्तकाः सन्ति 'ते सव्वे'-ते सर्वे पर्याप्तकापर्याप्तकाः सूक्ष्मवनस्पतिकायिकाः 'एगविहा' - एकविधाः-एकप्रकारकाः, 'अविसेसा'-अविशेषाः-विशेषरहिताः, 'अणाणत्ता' -अनानात्वा:-नानात्ववजिताः 'सव्वलोयपरियावनगा पण्णत्ता'-सर्वलोकपर्यापन्नाः-सर्वलोकव्यापिनः प्रज्ञप्ताः-प्ररूपिताः सन्ति मया-महावीरेण अन्यैस्तीर्थकृद्भिश्च 'समणाउसो'-हे श्रमणायुप्मन् ! इति भावः ॥सू० ५ ॥ पूर्वोक्त युक्ति के अनुसार उपपात की अपेक्षा से सर्वलोक में होते हैं। समुद्घात की अपेक्षा सर्व लोक में है और स्वस्थान की अपेक्षा अपर्याप्तक बादर वनस्पतिकाधिक लोक के असंख्यातवे भाग में कहे कहे गए हैं। इसका कारण भी पहले बतलाया जा चुका है। ____ गौतम स्वामी फिर प्रश्न करते हैं-भगवन् ! पर्याप्त और अपर्याप्त सूक्ष्म वनस्पतिकायिकों के स्थान कहां हैं ? भगवान् ने उत्तर दियासूक्ष्मवनस्पतिकायिकों में जो अपर्याप्त और पर्याप्त हैं, वे सब एक આપતાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! જ્યાં બાદર વનસ્પતિ પર્યાપ્ત જીવોના સ્થાન છે ત્યાજ બાદર વનસ્પતિ કાયના અપર્યાપ્ત જીવના પણ સ્વસ્થાન છે. આ અપર્યાપ્ત જીવ પૂર્વોક્ત યુક્તિ અનુસાર ઉપપાતની અપેક્ષાથી સર્વ લોક મા થાય છે સમુઘાતની અપેક્ષાએ સર્વલોકમાં છે અને સ્વસ્થાનની અપેક્ષાએ અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક લોકના અસંખ્યાતમા ભાગમાં કહેલાં છે. એનું કારણ પણ પહેલા બતાવી દિધેલ છે. શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂમ વનસ્પતિ કાચિકેના સ્થાન કયાં છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યો-સૂમ વનસ્પતિકાયિકોમાં જે પર્યાપ્ત અને અપર્યાપ્ત છે, તેઓ બધા એક પ્રકારના છે, વિશેષતા રહિત છે, તેમાં કઈ નાના_નથી અને તેઓ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy