SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनास बोध्यः, स च स्वयमेवाग्रे सूत्रकृताऽभिधास्यते, अस्याश्च प्रज्ञापनाया उपाङ्गरूपाया: सम्यग्ज्ञानहेतुत्वेन परम्परया सोक्षमापकत्वात् श्रेयोभूतत्वं वोध्यम्, अतः 'श्रेयांसि वहुविघ्नानि' इति वचनाद् माभूदत्र कश्चिद् विघ्न इति विघ्न व्यहविध्वंसाय शिष्य शिक्षणाय शिष्याणां मगलादि परिग्रहाय स्वतो मङ्गलरूपाया अपि अस्याः आदिमध्यान्तेषु मङ्गलं वक्तव्यम्, तत्र आदिमङ्गलं तावत् निर्विघ्नेन शास्त्र परिसमाप्त्यर्थम्, म यमङ्गलम् अवगृहीतशास्त्रार्थस्थिरीकरणार्थम्, अन्तमङ्गलं शिप्यप्रशिष्यपरम्परया शास्त्रस्याव्यवच्छेदार्थम्-तथाचोक्तम्सम्बन्ध केवल श्रद्धानुसारी जनों की अपेक्षा से समझना चाहिए। सूत्रकार स्वयं आगे उसका कथन करेंगे। उपांग रूप यह प्रज्ञापना सूत्र सम्यग्ज्ञान का कारण होने से श्रेयोभूत (कल्याणमय) है और 'श्रेयस्कर कार्यों में बहुत विघ्न आते हैं, इस कथन के अनुसार इस में कोई विघ्न उपस्थित न हो, इस प्रकार विघ्नों का विनाश करने के लिए, शिष्यों को शिक्षा देने के लिए तथा शिष्यों की वुद्धि में मंगल-परिग्रह के लिए अर्थात् शिष्य ऐसा समझे कि-हमने मंगल किया है, इसलिए स्वतः मंगल रूप भी इस शास्त्र की आदि में मध्य में और अन्त में मंगल कहना चाहिए। इनमें से आदि मंगल का प्रयोजन शास्त्र की निर्विघ्न समाप्ति होता है। मध्य मंगल ग्रहण किए हुए शास्त्र के अर्थ को स्थिर करने के અને તેનું જ્ઞાન ઉપય છે. ગુરૂપક્રમ રૂપ સમ્બન્ધ કેવળ શ્રદ્ધાનુસારી જનની અપેક્ષાએ સમજે ઈએ. સૂત્રકાર પોતે જ આગળ એનું કથન કરશે. ઉપાંગરૂપ આ પ્રજ્ઞાપના સૂત્ર સમ્યફ જ્ઞાનનુ કારણ થવાથી શ્રેયેભૂત (કલ્યાણમય) છે. અને શ્રેયસ્કર કાર્યોમાં ઘણા વિદને આવે છે. આ કથન અનુસાર આમાં કઈ વિઘન ન આવે, આમ વિશ્નોને વિનાશ કરવા માટે, શિષ્યોને શિક્ષા દેવા માટે તેમજ શિષ્યોની બુદ્ધિમાં મગલ પરિગ્રહને માટે અર્થાત્ શિષ્ય એમ સમજે કે અમે મ ગળ કર્યું છે એટલા માટે સ્વયં મગલ રૂપ હોવા છતાં આ શાસ્ત્રની શરૂઆતમાં મધ્યમાં અને અન્તમાં મગલ કરવું જેઈએ. આમાથી આદિ મગળનું પ્રયોજન શાસ્ત્રની નિવિન સમાપ્તિ હોય છે. મધ્યમ ગલ ગ્રહણ કરેલા શાસ્ત્રના અર્થને સ્થિર કરવા માટે અને અતિમ મંગલનું પ્રયોજન છે કે શિષ્યોની પર પરા ચાલુ રહે અને શાસ્ત્ર વિચ્છિન્ન ન બનવા પામે. કહ્યું છે કે ” મ ગલ શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને અન્તમાં
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy