SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयघोहिनी टीका स०१ हानार रुपम 'एषा द्वादशाङ्गी न कदाचिन्नासीत्, न कदाचिन्न भवति, न कदाचिन्नं भविष्यति, ध्रुवा नित्या शाश्वती' इत्यादि, पर्यायार्थिवनयेन तु आगमरयाऽपि अनित्यत्वाद्अवश्यमेव तत्व र्तृसद्भावः वस्तुतस्तु आगमस्य सूत्रार्थोभयरूपत्वात्, अर्थापेक्षया. नित्यत्वात् सूत्रापेक्षया चानित्यत्वात् कथञ्चित् तत्कनसद्भावो वोध्यः, तत्र सूत्रकर्तुः साक्षात्प्रयोजन भूतानुग्रहः, परम्पराग्रयोजनन्तु मोक्षादिप्राप्तिः तथा चोक्तम्-- 'सर्वज्ञोवतोपदेशेन यः सत्त्वानामनुग्रहम् । करोति दुःखतप्तानां, स प्राप्नोत्यचिराच्छियम् ।।११॥ इति' पर-अपर प्रयोजन, दूसरा श्रोता का पर-अपर प्रयोजन। द्रव्यार्थिक नय की अपेक्षा से आगम नित्य है, अतः उसका कोई कता है ही नहीं। ___कहा भी है-'यह द्वादशांगी कभी नहीं थी, ऐसा नहीं है, कभी नहीं है, ऐसा भी नहीं है, कभी नहीं होगी, ऐसा भी नहीं है। यह ध्रुव, नित्य और शाश्वत है, इत्यादि । पर्यायार्थिक नय की अपेक्षा से आगम अनित्य है, अतएव उसका वर्ता अवश्य होता है। वास्तयिकता यह है कि आगम सत्र और अर्थ-उभयरूप है और वह अर्थ की अपेक्षा से नित्य और स्त्र की अपेक्षा से अनित्य है, अतएव उसका कर्ता कथंचित् होता है। सूत्रकर्त्ता का साक्षात् प्रयोजन प्राणियों का अनुग्रह करना है और परम्परा प्रयोजन मोक्ष प्राप्त करना है। कहा भी है- - - - - 'जो पुरुष सर्वज्ञ के उपदेश द्वारा दुःख से पीडित जीवों का अनुग्रह करता है, वह शीघ्र ही मोक्ष प्राप्त कर लेता है ॥१॥ બીજુ શ્રેતાઓનું પર અપર પ્રજન, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આગમ નિત્ય છે. તેથી તેને કઈ કર્તા નથી. કહ્યું પણ છે કે આ દ્વાદશાંગી કયારેય ન હતી એમ નથી. કયારેય નહી હોય એમ પણ નથી, કયારેય હશે નહીં એમ પણ નથી. આ તે ધ્રુવ નિત્ય અને શાશ્વત છે. વિગેરે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આગમ અનિત્ય છે. તેથી તેના કર્તા અવશ્ય હોય છે. આ વાસ્તવિકતા છે કે આગમ સૂત્ર અને અર્થ ઉભયરૂપ છે. અને એ અર્થની અપેક્ષાએ નિત્ય અને સૂત્રની અપેક્ષાએ અનિત્ય છે એથી જ એને કર્તા કયારેક હોય છે. સૂત્ર કર્તાનું સાક્ષાત્મયજન પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરે તે છે. અને પરંપરા પ્રયજન મોક્ષ પ્રાપ્ત કરવો તે છે. કહ્યું પણ છે કે- - - જે પુરૂષ સર્વજ્ઞના ઉપદેશ દ્વારા દુ ખથી પીડાએલા જીવોનો અનુગ્રહ કરે છે, તે જલ્દીથી મોક્ષ પ્રાપ્ત કરી લે છે, uther
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy