SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनामले मागतोऽपि, उत्पातक्षेत्रमागतस्य प्रथमसमय एवाहारकत्वात् , ततः एकसामयिकी आहारपर्याप्तिनिर्वृत्ति भवति, यदि तु उत्पादक्षेत्रमागतोऽपि आहारपर्याप्त्याऽपर्याप्तः स्यात् तदा उत्तरसूत्राकार:-'सिय आहारए सिय अणाहारए' इति भवेत् , यथा शरीरादि पर्याप्तिपु 'सिय आहारए सिय अणाहारए' इत्युत्तरसूत्र भवति, सर्वासामपि पर्याप्तीनां परिसमाप्ति कालोऽन्तर्मुहूर्तप्रमाणोऽवसेयः, इत्याशयः। . अथ वादरपृथिवीकायिकान् प्ररूपयितुं पृच्छति-'से किं तं वायरपुढविकाइया ? 'से' अथ 'किं तं' के ते-कतिविधा इत्यर्थः, 'वायरपुदविकाइया ?' बादरपृथिवीकायिकाः प्रज्ञप्ताः ? भगवानाह-'वायरपुढविकाइया दुविहा पण्णत्ता' बादरपृथिवीकायिका द्विविधाः प्रज्ञप्ताः, 'तं जहा'-'सण्हवायरपुढविकाइया य, खरवायरपुढक्किाइयाय' तद्यथा-श्लक्ष्णवादरपृथिवीकायिकाश्च, खरवादरपृथिवीउत्पत्तिक्षेत्र में आने के पश्चात् अनाहारक नहीं रहता। जो जीव 'उत्पत्ति क्षेत्र में आ पहुंचा वह प्रथम समय में ही आहारक हो जाता .इस कथन से सिद्ध होता है कि आहारपर्याप्ति की पूर्णता एक समय में ही हो जाती है। अगर उत्पत्तिक्षेत्र में आकर भी जीव आहारपयाप्ति से अपर्याप्त रहता तो उत्तर सूत्र इस प्रकार होता-'गीतम! आहारक भी होता है और अनाहारक भी होता है। जैसा कि शरीरपर्याप्ति आदि के उत्तर सूत्र में कहा है-'स्यात आहारक भी होता है, स्यात् अनाहारक भी होता है। इन सभी पर्याप्तियों का काल भी अन्तमुहर्त प्रमाण ही है। - अब बादरपृथिवीकायिकों की प्ररूपणा करते हैं-बादर पृथिवीका. यिक जीव कितने प्रकार के कहे गए हैं ? भगवान् उत्तर देते हैं-बादर पृथ्वीकायिक दो प्रकार के हैं । वे इस प्रकार हैं-श्लक्ष्ण बादर पृथिवीમાજ આહારક બની જાય છે. આ કથનથી સાબિત થાય કે આહાર પર્યાતિની પૂર્ણતા એક સમયમાંજ થઈ જાય છે. અગર ઉત્પત્તિ ક્ષેત્રમાં આવીને પણ જીવ આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત રહે તે ઉત્તર સૂત્ર આ પ્રકારે બને છે-“ૌતમ, આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. જેમકે શરીર પર્યાતિ આદિને ઉત્તર સૂત્રમાં કહ્યો છે-કદાચિત્ આહારક પણ બને છે. કદાચિત અનાહારક પણ બને છે. આ બધી પર્યાતિઓને સમય પણ અન્તમુહૂર્ત પ્રમાણે જ છે. હવે બાદરપૃથ્વીકાયિકની પ્રરૂપણ કરે છે-બાદર પૃથ્વીકાયિક જીવે કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–બાદરપૃથ્વીકાયિક જીવે બે પ્રકારના છે. તેઓ આ રીતના છેલૈણુ બાદર પૃથ્વીકાચિક અને ખર બાદર પૃથ્વીકાયિક
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy