SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1489
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.१० सू.१४९ जीवानां पइविधत्वनिरूपणम् भवति न तु-अनादि सपर्यवसितम् । 'सादि सपज्जवसियस्स जहन्नेणं अंतोमुहत्वं उकोसेणं छावहिं सागरोवमाइं साइरेगाई' तृतीयस्याऽस्य सादिसपर्यवसितस्याऽन्तर्मुहूर्तमेवान्तरम् जघन्यतः, तच्चाऽकिंचित्करम् अतः सोऽपि मुक्त एव तावता कालेन भूयोऽपि कस्याऽपि अज्ञानित्व प्राप्तः, उत्कर्षेण पट् पष्टिः सागरोपमाणि सातिरेकाणि यावदन्तरम्, 'अप्यावहु०' अल्पवहुत्वम् एतेपामल्पवहुत्वे 'सव्वत्थोवा मणपज्जवनाणी' सर्वेभ्यः स्तोका मनःपर्यवज्ञानिनः चारित्रणामेव केपाश्चियवसित अज्ञानी और एक सादि सपर्यवसित अज्ञानी इनमें जो अनादि अपर्यवलित अज्ञानी है उसके अज्ञान के अभाव हो जाने पर पुनः अज्ञान की प्राप्ति करने में अन्तर पड ही नहीं सकता क्यों कि उसका अज्ञान अपर्यवसित है उसका कभी अभाव हो ही नहीं सकता-ऐसा अज्ञानी जीव अभव्य की कोटि में रखा गया है दूसरे नम्बर का जो अज्ञानी जीव हैं उसका अज्ञान सपर्यवसित होने से पुनः उसकी प्राप्ति उसे नहीं होती हैं यदि उसे पुनः अज्ञान की प्राप्ति होना मान लिया जाये तो ऐसी स्थिति में वह सादि सपर्यवसित की ही कोटि में आ जाता है-अनादि सपर्यवसित कोटि में वह नही रह सकता है सादि सपर्यवसित जीव को पुनः अज्ञानी होने में कम से कम अन्तर एक अन्तर्मुहूर्त का होता है और उत्कृष्ट से अन्तर कुछ अधिक ६६ सागरोपम का होता है क्योंकि इतना समय वह ज्ञानी अवस्था में-क्षायोपशमिक सम्यक्त्वावस्था में व्यतीत कर देता है और इसके बाद वह पुनः अज्ञानी बन सकता है। સપર્યવસિત અજ્ઞાની તેમાં જે અનાદિ અપર્યાવસિત અજ્ઞાની છે. તેને અજ્ઞાનને અભાવ થયા પછી ફરીથી અજ્ઞાન પ્રાપ્ત કરવામાં અંતર આવતું જ નથી. કેમ કે એ અજ્ઞાન અપર્યવસિત છે. તેને અભાવ કયારેય પણ થઈ શકતો નથી. એવા અજ્ઞાની જીવ અભવ્ય કેટીમાં ગણવામાં આવેલ છે. બીજા નંબરના જે અજ્ઞાની જીવ છે. તેનું અજ્ઞાન સપર્યાવસિત હવાથી ફરીથી તેની પ્રાપ્તિ તેને થતી નથી. જે તેને ફરીથી અજ્ઞાનની પ્રાપ્તિ થતી માનવામાં આવે તે એ સ્થિતિમાં તે સાદિ સપર્યવસિતની કટિમાં આવી જાય છે. અનાદિ સપર્યવસિતની કોટિમાં તે રહી શકતા નથી. સાદી સપર્યવસિત જીવને ફરીથી અજ્ઞાની થવામાં ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટ અંતર કંઈક વધારે ૬૬ છાસઠ સાગરેગમનું હોય છે. કેમ કે એટલો સમય તે જ્ઞાની અવસ્થામાં અર્થાત્ ક્ષાપશમિક સમ્યકત્વાવસ્થામાં વિતાવી દે છે. અને તે પછી ફરીથી અજ્ઞાની બની શકે છે. जी० १८४
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy