SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ ७०५ प्रमेययोतिका टीका प्र.३ उ.३ २.४४ हयकर्णद्वीपनिरूपणम् श्रीणि शातनि प्रत्येकं शतोत्तराणि कर्तव्यानि तथाहि-अवगाहनाविष्कम्भं तावद् जानीयात् यावद् नवशतानि, तद्यथा द्वीतीयचतुष्के चत्वारि योजनशतानि तृतीये द्वीपचतुष्के पञ्चयोजनशतानि, चतुर्थे षट्शतानि पञ्चमें सप्तशतानि पष्ठे अष्टौ शतानि, सप्तमे नवशतानीति। अत उध्वम्-'परिरयं वोच्छं' एकोरुकप्रभृति द्वीपानों परिरयं-परिक्षेपपरिमाणं वक्ष्ये-कथयिष्ये इति ॥ गोकर्णद्वीप, शकुलकर्णद्वीप इनमें अवगाहना और लम्बाई चौडाई चार सौ योजन की हो जाती है तृतीयद्वीप चतुष्क में आदर्शमुख, मेण्दमुख, अयोमुख,-गोमुख,-इन चार द्रोपों में पांच सौ योजन की अवगाहना और लम्बाई चौडाई हो जाती है चतुर्थद्वीपचतुष्क में-अश्व. मुख, हस्तिमुख, सिंहमुख व्याघ्रमुख, इन चार द्वीपों में अवगाहना और लम्बाई चौडाई छह सौ योजन की हो जाती है। पंचम द्वीप चतुष्क में अश्व कर्ण सिंहकर्ण, अकर्ण, कर्णप्रावरण इन द्वीपों में अवगाहना एवं लम्बाई चौडाई प्रत्येक की सात सौ सातसो योजन की होती है छठे द्वीप चतुष्क में-उल्कामुख मेघमुख विद्युन्मुख, विद्युदन्त,-इन चार द्वीपों में अव. गाहना एवं लम्बाई चौडाई प्रत्येन की आठ सौ योजन की हो जाती है इसके बाद सातवें दीप चतुष्क में-घनदन्त लष्टदन्त गूढदन्त और शुद्ध दन्त, इन चारद्वीपों में अवगाहना एवं लम्बाई चौडाई प्रत्येक की नौ नौ सौ योजन की होती है परिरय-परिधि के परिमाण के सम्बन्ध में ऐसा विचार है-प्रथमद्वीप चतुष्क में परिधि का परिमाण कुछ अधिक અને લંબાઈ પહોળાઈ ચારસો જનની થઈ જાય છે. ત્રીજા દ્વીપ ચતુષ્કમાં આદર્શમુખ, મેદ્રમુખ, અમૂખ, ગોમુખ, આ ચાર દ્વિીપમાં પાંચ યોજના ની અવગાહના અને લંબાઈ પહોળાઈ થઈ જાય છે. ચોથા દ્વિીપ ચતુષ્કમાં અશ્વમુખ, હસ્તિ મુખ, સિંહમુખ, વ્યાઘમુખ આ ચાર દ્વીપમાં અવગાહના અને લંબાઈ પહોળાઈ છો એજનની થઈ જાય છે. પાંચમાં દ્વીપ ચતુષ્કમાં અશ્વકર્ણ, સિંહેકર્ણ, અકર્યું, અને કર્ણપ્રાવરણ આ ચાર દ્વિીપમાં અવગાહના અને લંબાઈ પહોળાઈ દરેકની સાત જનની થઈ જાય છે. છટ્ઠા દ્વિીપ ચતુષ્કમાં ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુમ્મુખ, વિદ્યદંત આ ચાર દ્વિીપમાં અવગાહના અને લંબાઈ પહોળાઈ દરેકની આઠસો આઠસો જનની થઈ જાય છે. તે પછી સાતમાં દ્વિીપ ચતુષ્કમાં ઘનદંત, લષ્ઠદંત, ગૂઢદંત અને શુદ્ધાંત આ ચાર દ્વીપમાં આવગાહના અને લંબાઈ પહોળાઈ દરેકની નવસો નવસો જનની થઈ જાય છે. પરિચય-પરિધિના પરિમાણના સંબંધમાં આ પ્રમાણેને વિચાર છે. પહેલા દ્વીપ ચતુષ્કમાં પરિધિનું પ્રમાણુ કંઈક વધારે जी. ८९
SR No.009336
Book TitleJivajivabhigamsutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages924
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy