SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ जीवामिगमत्र एवं शर्कराधभावदेव शर्कराप्रभातोऽधो विद्यमानस्य घनोदवेविंशति योजनसहस्रबादल्यस्य क्षेत्रच्छेदेन छिद्यमानस्य सन्ति द्रव्याणि यानि वर्गतः कालादिना, गन्धतः सुरभ्यादिना, रसतस्तिक्तादिना, स्पर्शतः कर्कशादिना, संस्थानमः परिमण्डलादिना परिणतानि अन्योन्यवद्धादि विशेषणविशिष्टानि अन्योन्य घटतया तिष्ठन्तीति प्रश्नस्य पूर्ववदेव इन्त सन्तीति भगवत उत्तरं ज्ञातव्यम् इति । 'एवं घगवातस्स असंखेज्जजोयणसहस्सवादल्लस्स' एवं घनोदधिवदेव घनोदधेरधोभागे विद्यमानस्य घनवातस्यासंख्येययोजनसहस्रवाहल्यस्य क्षेत्र शर्करा प्रभा के नीचे विद्यमान घनोदधि के जो बीस हजार योजन की मोटाई वाली है क्षेत्रच्छेद के रूप में जो विभाग करते हैं तो यहां जो द्रव्य हैं वे वर्ण की अपेक्षा कालादि रूप से गंध की अपेक्षा सुरभि आदि रूप से, रस की अपेक्षा तिक्त आदि रूप से, स्पर्श की अपेक्षा कर्कश आदि रूप से और संस्थान की अपेक्षा परिमंडल आदि रूप से क्या परिणमित होते हैं क्या? क्योंकि तद्गत द्रव्य अन्योन्य बद्ध आदि विशेषणों वाले होते हैं। इसके उत्तर में प्रभु कहते हैं हां गौतम! शर्करा प्रभा के घनोदधि के आश्रित द्रव्य-वर्ण, गंध, रस, स्पर्श और संस्थान रूप से परिणत होते हैं। और अन्योन्य संघद्ध आदि विशेषणों वाले होते हैं । 'एवं घणवायस्त असंखेन्ज जोयण सहस्स बाइ ल्लस्स' इसी तरह से शर्करा प्रभा के घनोदधि के नीचे रहे हुए धन. घात के जो असंख्यात हजार योजन की मोटाई वाला है क्षेत्रच्छेद के નીચે રહેલ ઘને દધિના કે જે વીસ હજાર જનની પહોળાઈ વાળે છે, તેના ક્ષેત્રચ્છેદ પટ્ટાથી પાર વિભાગ કરવામાં આવે, તે શું ત્યાં જે દ્રવ્ય છે, તે વર્ણની અપેક્ષાથી કાળા વિગેરે રૂપે ગંધની અપેક્ષાથી સુરભિ. દરભિગંધપણાથી, રસની અપેક્ષાથી તીખા કડવા વિગેરે પણાથી સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે પણાથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણુથી શું પરિણત થાય છે? કેમકે તેમાં રહેલ દ્રવ્ય અન્ય બદ્ધ વિગેરે વિશેષ વાળું હોય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હા ગૌતમ! શર્કરા પ્રજાના ઘને દધિના આશ્રયે રહેલ દ્રવ્ય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાન પણાથી પરિત થાય છે. અને અન્ય સંબદ્ધ વિગેરે વિશેષાવાળું હોય છે. 'एव घणवायत्स, असखेज्ज जोयणसहस्सवाहल्लरस' से प्रभार શર્કરપ્રભાના ઘોદધિની નીચે રહેલા ઘનવાત કે જે અસંખ્યાત હજાર જનની પહેળાઈ વાળે છે, તેના ક્ષેત્રપણાથી વિવારા કરવામાં આવે તે તેમાં
SR No.009336
Book TitleJivajivabhigamsutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages924
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy