________________
जीवामिगम घटम्, अथवा अन्योन्यं परस्परं घटाः समुदायरचना यत्र तत् अन्योन्यघटम्, तस्य भावोऽन्योन्यघटता तया अन्योऽन्य घटतया परस्परसमुदायतया तिष्ठति किमिति प्रश्नः, भगवानाह 'हंता अत्थि' हन्त, इति स्वीकारे तथा च हे गौतम ! सन्त्येव यया त्वया पृष्टानि तानि तथैव सन्तीत्यर्थः 'इमीसेणं भवे' एतस्याः खलु भदन्त ! 'रयणभाए पुढवीए' रत्नपभायाः पृथिव्याः 'खरकंडस्स' खरनामकाण्डस्य 'सोलस जोयणसहरस बाहल्लरस' पोडश योजनसहस्रबाहल्यस्य 'खेच. च्छेएण छिज्जमाणस्स' क्षेत्रच्छेदेन क्षेवलि वुद्धचा प्रतरविभागेन छिद्यमानस्य मिलकर क्षीर नीर की तरह अविभक्त होकर समाए रहते हैं ? इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं-'हना, अस्थि' हां गौतम! इस एक लोख अस्सी हजार योजन की मोटाई वाली रत्नप्रभा पृथिवी के जप केवली के ज्ञाना ले क्षेत्रच्छेद के रूप में विभाग करते हैं तो उन २, विभागों के आश्रित द्रव्य वर्ण की अपेक्षा पांवों वर्ण वाले होते हैं, गंध की अपेक्षा सुरभि दुरभिगंध चाले होते है रसकी अपेक्षा पांचों रसों वाले होते हैं स्पर्श की अपेक्षा आठों स्पर्शों वाले होते हैं संस्थान की अपेक्षा परिमंडल आदि पांचों संस्थान वाले होते हैं और अन्योन्य सम्बद्ध आदि विशेषण वाले होते हैं और परस्पर समुदाय रूप से रहते हैं।
'इमीसे णं भंते ! श्यणप्पभाए पुढवीए' हे भदन्त ! इस रत्नप्रभा पृथिवी का जो सोलह हजार मोटाई वाला खर काण्ड है उसके 'खेत्त. મળીને ક્ષીર નીરની માફક અવિભકત થઈને અર્થાત જુદા પડયા વિનાના એક રૂપ થઈને સમાઈ રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે है 'हता अस्थि' । गीतम! मा मेसा मेसी ॥२ याराना विस्तार વાળી રત્નપ્રભા પૃથ્વીના જ્યારે કેવલીના જ્ઞાનથી ક્ષેત્ર છે પણાથી વિભાગ કરવામાં આવે છે, તો તે તે વિભાગના આશ્રિત દ્રવ્ય વર્ણની અપેક્ષાથી પાંચ વર્ણવાળા હોય છે. ગંધની અપેક્ષાથી સુરભિ દુરભિ અર્થાત્ સુગંધ અને દુર્ગધ વાળા હોય છે. રસની અપેક્ષાથી પાંચ પ્રકારના રસવાળા હોય છે. સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે આઠે પ્રકારના સ્પર્શીવાળા હોય છે. સંસ્થાન ની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પાંચે સંસ્થાન વાળા હોય છે અને અન્ય અન્ય સંબદ્ધ વિગેરે વિશેષાવાળા હેય છે. અને પરસ્પર સમુદાય પણથી રહે છે,
'इमीसे णं भंते ! रयणपसाए पुढवीए' 3 मापन मा २नमा पृथ्वीनारे सो १२ योजना विस्तारवाणी म२४is नाम i. 'खेतच्छेएण