________________
ઉ૬
શજી
*
'' શાસ્ત્રોદ્ધાર સમિતિના આગમ અંગે
અભિપ્રાય. *
દક્ષિણ, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને ૫ જાબમાં ઉગ્ર વિહાર કરીને હાલમાં ગુજરાતસૌરાષ્ટ્રમાં વિચરી રહેલા ઉગ્ર વિહારી પૂ મહાસતીજી શ્રી રભાકુવરજી તથા પ્રસિદ્ધ વ્યાખ્યાની વિવિધ ભાષાવિશારદા પૂ મહાસતીજી શ્રી સુમતિક વિરજીને, પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી ઘાસીલાલજી મ સા નિર્મિત જેનામાની સસ્કૃત ટીકા તથા હિન્દી-ગુજરાતીભાષાતર પર અભિપ્રાય –
* નમો સિદ્ધાણું
શાસ્ત્રવિશારદ શ્રદ્ધેય પડિત રત્ન પૂજ્ય આચાર્ય મુનિશ્રી ઘાડીલાલજી મહારાજ સાહેબ જેનાગના એક વિદ્વાન, વૃદ્ધવિચારક અને ઉત્તમ લેખક છે
સાહિત્યસર્જન એ તેમના જીવનને એક ઉત્તમ સક૫ છે. સામાજિક - પ્રપ થી દૂર રહી, અથાગ પરિશ્રમ દ્વારા વિચિત, સપાદિત અને અનુવાદિત તેમના અનેક ગ્રંથ પ્રકાશિત થયા છે, જે' તેમામ જૈનોને માટે ચિ તન, મનન અને અધ્યયન-અધ્યાપન માટે એક અપૂર્વ સાધનરૂપ છે આવું ઉત્તમ સાહિત્ય તૈયાર કરીને તેઓશ્રીએ સાહિત્યસેવીનો મહાન પદને દીપાવ્યું છે ?
આગમના રહસ્યથી અનભિજ્ઞ (અજાણુ) આજની પ્રજામાં શ્રદ્ધેય શ્રી મહારાજ સાહેબનું સાહિત્ય અત્યંત ઉપયોગી છે, તેમ હું માનું છું !
અમદાવાદ તા ૧–૫–૫૮
આર્યા-સુમતિકવર
provછળ
Socછass
છ