________________
અલવરથી
શ્રી શ્રમણ સ ઘના ઉપાધ્યાય કવિ મુનિશ્રી અમર દજી મહારાજને કલ્પસૂત્ર માટે આવેલ પત્ર
શ્રીયુત ભાગીલાલજી-અમદાવાદ.
39
જયવીર
આપને ત્યા મગજમાન પરમ શ્રદ્ધેય શ્રી શ્રી ૧૦૦૮ શ્રી પૂજ્યપાદથી ઘાસીલાલજી મહારાજ આદિ બધા મતાની સેવામા વદન સુખશાન્તિ નિવેદન છે
આપે મેકલેલ કલ્પસૂત્ર” મેળવોને શ્રદ્વેષ વિજીએ પ્રમન્નતા પ્રગટ કરી છે અને માદર યથાયોગ્ય અભિનદનપૂર્વક લખાવ્યુ છે કે “તપસૂત્રનું પ્રકાશન બહુ જ ઉત્કૃષ્ટ કેટનુ છે તેની ટીકા સુદર વિસ્તારપૂર્વ૰ સારી રીતે લખેલ છે ટાઇમ મળતા અધ્યયન કરવા માટે પ્રયત્ન કરવામા આવશે છાપવામા આવેલ આવૃત્તિ માટે ટિકેટ ધન્યવાદ આપવામાં આવે છે
કવિશ્રીજીનું સ્વાસ્થ્ય સારી રીતે ચાલે છે પહેલાની અપેક્ષાએ કઈ સારૂં છે. આ પત્ર વિલમ્બથી લખવામા આવેલ છે તે ક્ષમા કરો
અલવર (રાજસ્થાન) તા ૯-૮-૧૯૫૮
11111117331T1
}
ભવદીય રતનલાલ સચેતી (હિન્દીના ગુજરાતીમાં અનુવાદ)