SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ पीपfर्षणी टीका. सू ३० प्रायश्चितभेदवर्णनम् २४९ पाराविकार्हं प्रायश्चित्त कर्तव्यम् । तत साधुवेपपरित्यागेन म गुरुनिर्देगत कपर्दिका वणिग्भ्यो याचिया गुरखे प्रदर्शयति, ततो गुरुर्मुनिवेष दत्वा दीक्षा ददाति । पाराञ्चिकतपोविधान प्रागुक्तान स्थाप्यतपोद् ग्रीष्मे चतुर्थपाष्टमानि, जिगिरे पटाष्टममानि, वर्षास्वष्टमदमद्वादशानि जघन्यमध्यमोकृष्टानि, पारणके च निर्लेप इति । द्वितीयभङ्गेऽपि चानुपरत प्रथमभगवत् साधुवेपापहारेण गच्छाद् वहिष्करणीय, उपरऐसे साधु को गुरु पाराचिकाई प्रायचित्त दें। ऐसा साधु साधुवेप का परित्याग कर शिर के ऊपर कपडा बाँधकर गुरु की आज्ञा से बाजार में जाकर व्यापारियों से अपना पापनिवेदनपूर्वक एक एक कौडो माँगता है, माँग कर उन कौडियों को गुरु महाराज को दिखलाता है । तन गुरु महाराज उसे मुनिवेष देकर फिर से दीक्षा देते है । पाराञ्चिक तप का विधान पूर्वोक्त अनवस्थाप्य तप के समान है । इस तपस्या मे वह साधु ग्राम ऋतु में जघन्य से उपवास, मध्यम से वेला, उत्कृष्ट से तेला, शिशिर ऋतु में घन्य से से वेला, मध्यम से तेला, उत्कृष्ट से चौला, और वर्षा ऋतु में जघन्य से तेला, मध्यम से चौला, उत्कृष्ट से पॅचोला करता है । पारणा में निकृतिवर्जित आहार लेता है । द्वितीयभङ्ग में जो साधु अनुपरत है अर्थात् राजा आदि गृहस्थों के घातरूप व्यापार से निवृत्त नहीं होता है, ऐसे साधु का साधुवेप छीनकर गुरु महाराज उसे गच्छ से निकाल दे । जो साधु राजादिक गृहस्थ के घातरूप व्यापार સાધુ કાત પાડવા આદિ દુષ્કૃત્યાથી નિવૃત્ત થઈ જાય છે અને નિયમ કરે છે કે-‘હવે હું ફરીને એવુ કામ નહિં કરૂં' એવા સાધુને ગુરૂ પારાચિકાહ પ્રાયશ્ર્ચિત્ત આપે એવા સાધુ, સાધુના વેષ છેાડી દઇ શિરના ઉપર કપડુ ખાધી ગુરૂની આજ્ઞા લઈ ખજારમા જાય છે અને વ્યાપારીઓની પાસે પેાતાનું પાપનુ નિવેદ્યન કરી એક એક કાડી માગે છે. માગીને તે કાર્ડિઆને ગુરૂ મહારાજને ખતાવે છે ત્યારે ગુરૂ મહારાજ તેને મુનિવેષ આપીને ફરીને દીક્ષા આપે છે પારાચિક તપનું વિધાન આગળ કહેલ અનવસ્થાપ્ય તપના સમાન છે આ તપસ્યામા તે સાધુ ગ્રીષ્મૠતુમા જધન્યથી ઉપવાસ, મધ્યમથી ખેલા, ઉત્કૃષ્ટથી તેલા, શિશિરઋતુમા જઘન્યથી ખેલા, મધ્યમથી તેલા, ઉત્કૃષ્ટથી ચૌલા, અને વર્ષાઋતુમા જઘન્યથી તેલા, મધ્યમથી ચૌલા, ઉત્કૃષ્ટથી પચેાલા કરે છે પારણામા વિકૃતિવર્જિત આહાર લે છે દ્વિતીયભ ગમા—જે સાધુ અનુપરત હોય અર્થાત્ રાજા આદિ ગૃહસ્થાના ઘાતરૂપ વ્યાપારથી નિવૃત્ત થતા નથી, એવા સાધુના સાધુવેષ છીનવી લઈને
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy