SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ समवसरण स्वरूपवर्णनम् आभियेोग्या देवाः समागत्याचित्तान्येववायु-जल-पुष्पाणि विकुर्वते, वैक्रियचायुजलपुष्पादीनां सचित्तत्वाभावात् । केचित् तत्रत्यरेणुव्यपनोदनाय वायुं विकुर्वते । केचिद् भाविरेणुपशान्त्यर्थमुदकं विकुर्वते । केचित् पुष्पवृष्टिं च परिपदुपवेशनार्थ तथा विकुर्वते, यथा पुष्पपुञ्जः परिपदो जानुन्नो भवति । यदि सचित्तजलपुष्पादिदृष्टिदेवकृता समवसरणे भवेत् तर्हि सचित्तजलार्द्रायां भूमौ सचित्तपुष्पसमाच्छादिते स्थाने च साधूनां साध्वीनां प्रतिमाधारिणां श्रावकाणां तथा श्राविकाणां च समागमनासंभवः । परिपदि च मुख्याः वहाँ भगवान् के आगमन के पूर्व ही आभियोगिक देवता ( सेवक देवता) आकर के अचित्त वायु, जल, तथा पुष्प आदि वैक्रिय रूपसे उत्पन्न करते हैं । वैक्रिय-शक्तिके द्वारा उत्पन्न किये हुए वायु, जल तथा पुष्प सचित्त नहीं होते हैं । कोई देव वहाँ की धूल (कचरा आदि) दूर करने के लिये वायुकी विकुर्वणा करता है । कोई देवता धूलिको उपशान्त करने के लिये जलवृष्टि करता है । कोई परिषदके बैठने के लिये पुष्पवृष्टि करता है जिससे परिषद में बैठे हुए श्रोताओं के नीचे घुटनों तक फूलोंका ढेर हो जाता है । यदि देवताओं के द्वारा निर्मित समवसरण में सचित्त जलपुष्पादि की वृष्टि हो तो सचित्त जलसे भीगी हुई पृथ्वी तथा सचित्त फूलोंसे आच्छादित स्थान पर साधु साध्वियों का, तथा जिन्होंने वनों को धारण कर रक्खा है एसे प्रतिज्ञाधारी श्रावक-श्राविकाओं का જે સ્થાન (ક્ષેત્ર), ગામ અને નગરમા સમવસરણ થાય છે, ત્યાં ભગવાનના આગમન પહેલા આભિયાગિક દેવતા (સેવક દેવતા) આવીને અચિત્ત વાયુ, જળ તથા પુષ્પ આદિ વૈક્રિયરૂપથી ઉત્પન્ન કરે છે, વૈક્રિય-શકિતદ્વારા ઉત્પન્ન કરેલ પવન, પાણી તથા ફૂલ સચેત હેાતા નથી કેાઈ ધ્રુવ ત્યાંની ધૂળ (કચરા આદિ) દૂર કરવા માટે વાયુની વિધ્રુણા કરે છે, કાષ્ઠ દેવતા ધૂળને ઉપશાન્ત કરવા (મેસાડી દેવા) જળવૃષ્ટિ કરે છે, કાષ્ઠ પરિષદને બેસવા માટે પુષ્પવૃષ્ટિ કરે છે જેથી પરિષદમા બેઠેલ શ્રોતાઓની નીચે ઢીચણુ સુધી ફુલાને ઢગ થઈ ાય છે કદાચ જે દેવતાએદ્વારા નિર્મિત (નિર્માણ કરાયેલ-રચેલ) સમવસરણમા સચેત પાણી-પુષ્પાદિની વૃષ્ટિ થાય તે સચેત પાણીથી ભીની થએલી પૃથ્વી તથા સચેત કુલેથી છાદિત સ્થાન ૫ સાધુ–સાવિયે તથા જેઓએ તા અગીકાર કરી રાખ્યાં છે એવા પ્રતિજ્ઞાધારી શ્રાવક-શ્રાવિકા એનુ આગમન સર્વથા અસભવ છે,
SR No.009333
Book TitleAnuttaropapatik Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages228
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_anuttaropapatikdasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy