________________
शास्त्रपरिचयवर्णनम् उचानानि, यक्षभवनानि, बनखण्डानि, समवसरणानि, राजानः, मातापितरौ, धर्माचार्याः, धर्मकथाः, इहलोकपरलोकीया ऋद्धिविगेपाः, भोगपरित्यागाः, मत्रज्याः, श्रुतपरिग्रहाः, तपउपधानानि, प्रतिज्ञाः, उपसर्गाः, संलेखनाः, भक्तप्रत्याख्यानानि, पादपोपगमनानि, अनुत्तरोपपातः, मुकुलजन्म, बोधिलासा, अन्तक्रिया वेत्यादि । इह नवमाङ्गे एकः श्रुतरकन्धः, त्रयो वर्गाः. (अध्ययनसमूहो वर्गः) तत्र प्रथमे वर्गे दगाध्ययनानि । द्वितीये त्रयोदशाध्ययनानि । तृतीये
इस अनुत्तरोपपातिकदशाङ्ग सूत्र में भगवान्ले जिस जिस विषयका वर्णन किया है उस उसका संक्षेपले नाम निर्देश करते हैं__यह विषय, नन्दिसूत्र में इस प्रकार है
राजगृह आदि नगर, वहाँ वहाँ अवस्थित उद्यान (बगीचे), यक्षायतन, वनखण्ड, समवसरण, राजाओंके और माता पिताओंके नाम, धर्माचार्य, धर्मकथा, ऐहलोकिक तथा पारलौकिक वैभव, भोगपरित्याग, दीक्षा, श्रुतपरिग्रह (श्रतग्रहण ), तप, प्रतिज्ञा, अभिगृह, उपसर्ग, संलेखना (संथारेका प्रोग), आहारका त्याग, बिना शरीर को कम्पित किये वृक्षादिके समान एक स्थान पर स्थित रहने रूप पादपोपगमन संथारा, अनुत्तर विमानमें उत्पन्न होना, सुकुल में फिर जन्म लेना, सम्यक्त्व प्राप्त होना और मोक्ष प्राप्त करना आदि।
इस नवमाग - अनुत्तरोपपातिकदशाङ्गमें एक श्रुतस्कन्ध है। तीन वर्ग हैं। अध्ययनोंके समूहको वर्ग कहते हैं । प्रथम वर्ग में આ “અનુત્તરપાતિક દશાર્ગે સત્રમા, ભગવાને જે જે વિષયનું વર્ણન કર્યું છે, તે તેને સક્ષેપથી નામ નિર્દેશ કરે છે–
આ વિષય નદિસૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે
રાજગૃહ આદિ નગર, ત્યાં રહેલા ઉદ્યાન (બગીચા), યક્ષાયતન, વનખડ, સમવસરણ, રાજાઓના અને માતાપિતાઓના નામ, ધર્માચાર્ય, ધર્મકથા, આ લેકસબંધી તથા પરાકસંબધી વૈભવ ભોગપરિત્યાગ, દીક્ષા, કૃતપરિયડ (તગ્રહણ), તપ, ઉપધાન, પ્રતિજ્ઞા–અભિગ૭, ઉપસર્ગ સલેખના (સથાનો પ્રાગ) આડાને ત્યાગ, શરીરને હલાવ્યા વિના વૃક્ષાદિની માફક એક સ્થાન પર સ્થિર રહેવારૂપ પાદપેપગમન સંથારો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવુ, ફરી સુકુળમાં જન્મ લે, સભ્યની પ્રાપ્તિ થવી, અને મોક્ષ મેળવે આદી
આ નવમાગ અનુત્તરપાતિક દશાંગમા એક શ્રુતસ્કંધ છે. ત્રણ વર્ગ છે. અધ્યયનેના સમૂહને વર્ગ કહે છે, પ્રથમ વર્ગમા દશ, બીજા વર્ગમાં તેર, અને