________________
७४'
श्री अनुत्तरोपपातिकदशाद्गमूत्र स्वरूपस्य स्थानानि मन्दतीवादिभेटेनासंख्यातानि वर्तन्ते । प्राणिनां यादृशी विभिन्नरूपा प्रवृत्तिस्तादृशा भिन्न भिन्नरूपा अध्यवसाया अपि भवन्ति, नस्मात्तेपां प्रत्येकं स्थानं भिन्न भिन्नं भवति । तत्र-असंख्यातेषु अनुभागवन्धाव्यवसायस्थानेषु मध्ये कस्मिंश्चिदेकस्मिन् स्थाने तदनुरूपकपायोदये वर्नमानः कश्चिन्मृतः। एवं क्रमेण उत्क्रमेण च मरणेन सर्वाणि असंख्यातलोकाकाशप्रदेशप्रमाणानि अनुभागवन्धाध्यवसायस्थानानि स्पृष्टानि भवन्ति तदा बादरभावपुद्गलपरावर्तों भवति ।
अत्रापि यदध्यवसायस्थान मरणेन स्पृष्टं तदेव पुनरन्यदापि मरणेन स्पृशति तदा तन्न गण्यते । यत्तु पूर्व मरणेन न स्पृष्टं तद दुरव्यवहिनमपि स्पृष्टं भवति चेत्तदा गण्यत एव । कपायो में परस्पर बहुत सा अन्तर होता है। इस कारण मन्द और तीन आदि भेदसे कर्मों के विपाकरूप अनुभाग बन्ध के अमंख्यात अध्यवसाय स्थान हैं। प्राणियों की जिस २ प्रकार की विभिन्न २ प्रवृत्तियां हैं उस २ प्रकार के भिन्न २ अध्यवसाय हैं, इस लिये उनका प्रत्येक स्थान भिन्न २ होता है । अनुभाग यन्ध के असंख्यात अध्यवसाय स्थानों में से किसी एक स्थान में उसके अनुरूप कपाय के उदय में रहा हुवा कोई जीव मृत्युप्राप्त हुआ हो, इसी प्रकार क्रम और उत्क्रमसे मृत्युद्वारा अनुभागवन्ध के असंख्यात लोकाकाश प्रदेश प्रमाणवाले समस्त अध्यवसाय स्थान स्पृष्ट हो तब बादर भाव पुद्गलपरावत होता है ।यहा भी जो अध्यवसाय स्थान यदि मृत्यु से स्पर्श कर लियागया है और वही फिर कभी मृत्युसे स्पृष्ट होता है तो એટલે મન્દ અને તીવ્ર આદિ ભેદથી કર્મોના વિપાકરૂપ અનુભાગ–અલ્પના અસંખ્યાત અધ્યવસાય સ્થાન છે. પ્રાણિની જે જે પ્રકારની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ છે તે તે પ્રકારના ભિન્ન ભિન્ન અધ્યવસાયે છે. એથી તેનું પ્રત્યેક સ્થાન ભિન્ન ભિન્ન થાય છે અનુભાગ–અલ્પના અસંખ્યાત અધ્યવસાય સ્થાનમાથી કઈ એક સ્થાનમાં તેને અનુરૂપ કપાયના ઉદયમાં રહેલ કોઈ જીવ મૃત્યુ પ્રાપ્ત થયેલ હોય અને તે જ રીતે ક્રમ અને ઉત્કમથી મૃત્યુ દ્વારા અનુભાગ બન્ધનાં અસંvયાત લેકાકાશ પ્રદેશ પ્રમાણવાળા સર્વ અધ્યવસાય સ્થાન પૃષ્ટ થાય ત્યારે બાદરભાવ પુગલ–પરાવર્ત થાય છે
અહીં પણ જે અધ્યવસાય-સ્થાન કદાચ મૃત્યુથી સ્પર્શ કરેલ હોય અને તેજ ફરી કયારેક મૃત્યુથી પૂર્ણ થાય તે તે ગણવામાં નથી આવતું, પરંતુ જે સ્થાન