________________
अर्थ वोधिनी टीका वर्ग ३ पुद्गलपरावर्तवर्णनम् न्तरेण तस्या एवं द्वितीयसमये म्रियते, पुनरपि कदाचित्तथैव ताभिरतिक्रान्ताभिरतस्या एव तृतीयसमये म्रियते, एवं चतुर्थपञ्चमपप्ठादिसमयक्रमेणानन्तानन्तर्भवैर्यावत्सर्वेऽपि उत्सपिण्यवसर्पिण्योविंशतिसागरोपमकोटीकोटीमानयोः समया मरणेन व्याप्ता भवन्ति तदा यूक्ष्मकालपुद्गलपरावर्ती भवति । ये तु प्रथमादिसमयक्रममुल्लध्य व्यवहितसमया, पूर्वस्पृप्टसमया वा मरणेन स्पृष्टा भवन्ति ते तु नात्र गृह्यन्ते ।
। भावपुद्गलपरावते । कपायवशेनाध्यवसाया भवन्ति, ततश्च कर्मवन्धः । तत्र बहुधा तारतम्यं कपायाणां मन्दतीवादिभेदाद् भवति, तत्कर्मविपाकरूपस्यानुभागवन्धस्याध्यवसायसागरोपमके बीत जानेपर कालान्तर से उसी उत्सर्पिणी या अवसर्पिणी के दूसरे समय में मरता है तथा फिर भी उसी प्रकार कदाचित् तीसरे चौथे, पांचवे, छठे, आदि समय में मरे, इस क्रमसे उत्सर्पिणी और अवसर्पिणी के वीस कोडा कोडी सागरोपम में जितने भी समय हैं, उन सबों को अनन्तानन्त भवों को ग्रहण कर मृत्यु से रपर्श करना ही सूक्ष्म कालपुद्गलपरावर्त है, जो व्यवहित या पूर्वस्पृष्ट समय इस क्रम से मृत्युद्वारा स्पृष्ट न होकर आगे पीछे स्पृष्ट होते हैं तो वे नहीं गिने जाते हैं।
__भावपुद्गलपरावर्त__कपाय के वशीभूत होने से अध्यवसाय होते हैं । अध्यवसायों से कर्मबन्ध होते हैं। उन में मन्द और तीव्र आदि भेदसे પિણી અથવા અવસર્પિણીનાં બીજા સમયમાં મરે તથા ફરી પણ તેજ પ્રકારે ત્રીજ, ચેથા, પાચમ, છઠ્ઠા આદિ સમયમાં મરે એ કમથી ઉત્સર્પિણી અને અવસર્પિણીના વિસ કેડાછેડી સાગરોપમમાં જેટલા પણ સમય છે એ બધાયનુ અનન્તાનન્ત ભવેને ગ્રહણ કરી મૃત્યુને સ્પર્શ કરે તેજ સમ્ભકાળ પગલપરાવર્ત છે, જે વ્યવહિત (આતરૂ પડેલ) અથવા પૂર્વધૃણ સમય આ કમથી મૃત્યુ દ્વારા સ્પર્શયા વિના આગળ-પાછળ સ્પર્શ થાય છે તેની ગણત્રી થતી નથી.
ભાવપુદગલપરાવર્ત કષાય-વશ થવાથી અધ્યવસાય થાય છે, અધ્યવસાયથી કર્મબન્ધન થાય છે, તેમાં મન્દ અને તીવ્ર આદિ ભેદથી કાર્યોમાં પરસ્પર ઘણુંખરૂં અંતર હોય છે