________________
६४
" श्री अनुत्तरोपपातिकदशागसूत्रे ____ अतः क्षणमात्रमुखदान् परिणामतश्चिरतरदुःखजनकान काममोगान् परिहाय सर्वविरतिलक्षणे चारित्रधर्मे सर्वथा प्रयतितव्यम् ।
यथा गिरिनदीमवाहान्तर्गतपुनःपुनरुद्वतितपरावर्तितपापाणस्य शतसहस्त्रभघट्टनसंघर्पणैः कथञ्चिद् यत्तुलता संपद्यते, तथैवानन्तकालतोऽनन्तानन्तपुद्गलपरावर्त कृत्वा विशिष्टपुण्योदयेन कथं कथमपि स्वात्मकल्याणाय धर्माराधनस्य दुर्लमोऽयमवसरस्त्वया लब्धः, इत्यादि ।
अथ धन्यकुमारः पृच्छति-भगवन ! कोऽयं पुद्गलपरावनः ? भगवानाहकौओको आदर देना चाहता है । मोतीको छोडकर गुंजा (चिरमी) लेना चाहता है । अत एव क्षणमान के लिए सुखदायी, परन्तु परिणाम में लम्बे समय तक अनन्त दुख देनेवाले इन काम भोगों को छोडकर सर्वचिरतिरूप चारित्रधर्म में लई प्रकार से यत्न करना चाहिये।
जिस प्रकार किसी पहाडी नदी के तेज प्रवाह में पड़ा हुआ पत्थर बारबार ऊपर नीचे गिरने तथा लाखों चोटों और घसीटोंके कारण बिनाप्रयत्न-स्वयमेव गोल आकार का हो जाना है, उसी प्रकार अनन्तकाल से अनन्तानन्तपुद्गल परावर्त करते हुए किसी विशिष्ट पुण्य प्रकृति के उदयसे अपना आत्मकल्याण करने के लिए धर्मकी आरधना करने का तुम्हें यह दुर्लभ अवसर बडी कठिनतासे प्राप्त हुआ है, इत्यादि ।
धन्यकुमार पूछता है-हे भगवन् ! यह पुद्गल परावर्त क्या है ? भगवान् कहते हैंછે, રાજહુ ની નિન્દા કરી કાગડાને આદર આપવા ઇચ્છે છે. મેતીઓને છોડી ગુંજા ચણોઠી) લેવા ઈચ્છે છે. એટલે ક્ષણમાત્ર સુખદાયી, પરંતુ પરિણામમાં લાંબા સમય સુધી અનન્ત દુખ દેવાવાળા એ કામને છેડી સર્વવિરતિરૂપ ચારિત્રધર્મમાં સર્વપ્રકારયત્ન કર જોઈએ. જેવી રીતે કઈ પહાડી નદીના ઊગ્ર પ્રવાહમાં પડેલ પત્થર વારંવાર ઉપર નીચે ગબડતાં તથા અનેક ઠેકાણે અથડાતાં અથડાતાં અમુક ટાઈમે વગર પ્રયત્ન સ્વયમેવ ગેળ થઈ જાય છે તેવી જ રીતે અનન્ત કાળથી અનન્તાનન્ત પુદ્ગલ-પરાવર્ત કરતાં કરતાં કેઈ વિશિષ્ટ પુયપ્રકૃતિના ઉદયથી આત્મકલ્યાણ અર્થે ધર્મની આરધના કરવાને અપૂર્વ તેમજ દુર્લભ અવસર તમને મહાન મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ છે. ઈત્યાદિ. . धन्यशुमार पछे-2- भगवन् ! मा धुलपवत |छे ?