________________
जालिकुमारवर्णनम्
कुमारादीनां, अन्तकृतदशाङ्ग गौतमकुमारादीनां तथा कालीमहाकालीप्रभृतिसाध्वीनां चैकादशाङ्गाध्ययनं संगच्छते ।
३१
गुणरत्नं तपःकर्मेति । जालिकुमारस्य मेघकुमारवत् गुणरत्नाख्यतपःकर्मानुष्ठानम्। स्कन्दकऋपिवत् सर्वा वक्तव्यता, सैव चिन्तना = तहमै चिन्तना, आपुच्छना = तथैवानशनत्रतावरणार्थमनुज्ञाप्राप्तये भगवतः प्रार्थना । स्कन्द्रकलदेव चस जालिरनगारः स्थविरैः सार्द्धं विपुलगिरिं समारुरोह | नवरं = एतावानेव तस्माद्विशेषः - यदयं पोडश वर्षाणि श्रामण्यपर्याय चारित्रं पालयित्वा कालमासे= कुमार, विपाक सूत्रमें सुबाहुकुमार आदि, अन्तकृतदशाङ्ग सूत्र में गीतमकुमार आदि और काली महाकाली आदि साध्वियों के ग्यारह अङ्गो का अध्ययन ( पढना ) सङ्गत होता है ।
मेघकुमार के समान जालिकुमारने भी गुणरत्न नामक तप का आराधन किया । इस तप की विधि इस प्रकार है
प्रथम मास में एकान्तर उपवास, द्वितीय मास में वेले - वेले पारणा, तीसरे महीने में तेले - तेले पारणा, इस प्रकार सोलहवें महीने में सोलह - सोलह उपवास के अनन्तर पारणा, इसी क्रमसे पुनः उतरते हुए एकान्तर उपवास तक किया जाता है । दिन में उत्कुटुकासन से सूर्यकी आतापना ले, रात्रि में सुखवस्त्रिका चोलपटक सिवाय प्रावरणरहित वीरासन से ध्यान करे । इस में तप के दिन ४०७, पारणेंके दिन ७३, कुल ४८० दिन होते हैं । इस क्रमसे सोलह मास में यह तप पूर्ण होता है ।
મેઘકુમાર, વિપાકસૂત્રમા સુબાહુકુમાર આદિ, અન્તકૃતદશાગસૂત્રમાં ગૌતમકુમાર આદિ તથા કાલી મહાકાલી આદિ સાવિએને અગ્યાર અ ગેાનું અધ્યયન (ભણુવુ) સગત થાય છે મેઘકુમારની માફ્ક જાલિકુમારે પણ ગુણરત્ન નામે તપનુ આરાધન કર્યું એ તપની વિધિ આ રીતે છે :-પ્રથમ મહિનામા એકાન્તર ઉપવાસ, ખીન્ત મહિનામા છઠ્ઠુંને પારણે છ, ત્રીજામાં અઠ્ઠમને પારણે અઠ્ઠમ એ રીતે સેાળમે મહિન મેળ સાળ ઉપવાસે પાચ્છુ, એજ ક્રમથી પાછા ઉતરતા એકાન્તર ઉપવાસ સુધી કવામાં આવે છે. દિવસે ઉત્સુઢુકાસને ( કઠુઆસને ) સૂર્યની આતાપના લે રાત્રિમાં મુખવસ્તિકા ચાલપટ્ટક સિવાય પ્રાવરણ રહિત થઈ વીરાસને બેસી ધ્યન કરે આ પ્રમાણે આ તપના તપ દિવસ ૪૦૭ તથા પારણાના દિવસ ૭૩ કુલ ૪૮૦ દિવસ થાય છે એ કસે સેળ માસમા આ તપ પૂર્ણ થાય છે.