________________
अन्तकृत दशाङ्गसूत्रे
वायुकायादिरक्षार्थ, सदोरा मुखवस्त्रिका | वद्धा निजमुखे येन, तं गुरुं मणिपत्य च ॥ २॥ साम्प्रतमन्तकृतेऽस्मिन् सूत्रे वालोपकारिणी टीका । मुनिकुमुदचन्द्रियं वितन्यते घासिलालेन ॥ ३ ॥
अथ अन्तकृत दशाख्यमष्टमममारभ्यते, तत्र पूर्वेण सहाऽयमभिसम्बन्धःपूर्वमुपासकदशाख्ये सप्तमे ये सकलविरतिसमाराधनाऽक्षमा भवाटवी भ्रमण वेलाकलितसन्तापकलापव्याकुलितात्मानो भव्यास्तेषामुपकाराय भगवता ऽनेकश्रमजीवों की रक्षा के लिए मुख पर दोरासहित मुखवस्त्रिका धारण करने वाले त्यागी गुरु को वन्दना करके ॥ २ ॥ अल्पबुद्धिवाले भव्यों का उपकार करने वाली अन्तकृतसूत्र की 'मुनिकुमुदचन्द्रिका' नामक टीका की यथावुद्धि रचना करता हूँ ॥ ३ ॥
अब अन्तकृतदशा नामक आठवें अङ्ग का प्राररम्भ करते हुए इसका पूर्व अंग के साथ किस तरह का सम्बन्ध है, वह बताते हैं
पहिले उपासकदशा नामक सातवें अंग में, संसाररूपी अटवी (अरण्य) में भटकती हुई, जिनकी आत्मा अत्यन्त क्षुध ( सन्तप्त) हो गयी है, ऐसे सर्वविरतिधर्म-समाराधन में असमर्थ भव्यों के उपकार के लिए भगवान ने अनेक श्रमणोपासक के चरित्र चित्रण ( वर्णन ) करके अगार धर्मको प्रतिबोधित किया ।
તથા વાયુકાયાદિ જીવાની રક્ષા માટે સુખપર દેરાસહિત મુખવસ્ત્રિકા ધારણ કરવાવાળા ત્યાગી ગુરુને વન્દના કરીને, (૨)
मध्य युद्धिवाणा लव्याने उपहार ४२वावाणी अन्तकृत सूत्रानी मुनिकुमुद - નૈત્રિ નામવાળી ટીકાની યથાર્બુદ્ધિ રચના કરૂં છું (૩)
અહીં અન્તનતા નામના આઠમા અગને પ્રારંભ કરતાં તેના પૂર્વ અંગની સાથે કેવી તરેહના સમધ છે તે પતાવીએ છીએ.
..
પહેલાં ઉપાસકદશા નામના સાતમા અંગમાં, સંસાર રૂપી અટવી [અરણ્ય]માં ભટકતા જેઓને આત્મા અત્યન્ત ક્ષુબ્ધ (સતસ ) થઇ ગયા છે, એવા સ વિરતિધ – સમારાધનમાં અસમર્થ ભચૈાના ઉપકાર માટે ભગવાને અનેક શ્રમણેાપાસકોનાં ચરિત્ર વર્ષોંન કરીને અગારધર્મના પ્રતિખાધ કર્યાં.