________________
૩૭
.
( શ્રી શ્રમણ સંઘના ઉપાધ્યાય કવિ મુનિશ્રી અમરચંદજી મહારાજનો છે કલ્પસૂત્ર માટે અલવરને આવેલ પત્ર
શ્રીયુત ભેગીલાલજી – અમદાવાદ
જયવીર
આપને ત્યાં બીરાજમાન પરમ શ્રદ્ધેય શ્રી શ્રી ૧૦૦૮ શ્રી પૂજ્યપાદશ્રી તો ઘાસીલાલજી મહારાજ આદિ બધા સંતની સેવામાં વંદન સુખશાન્તિ
દિ નિવેદન છે.
આપે શ્રદ્ધેય કવિઓને મોકલેલ કલ્પસૂત્ર” મેળવીને પ્રસન્નતા પ્રગટ કરી છે હે છે. અને સાદર યથાયોગ્ય અભિનંદન પૂર્વક લખાવ્યું છે કે “કલ્પસૂત્ર'નું પ્રકાશન )
કે બહુજ ઉત્કૃષ્ટ કેટિનું છે. તેની ટીકા સુંદર-વિસ્તારપૂર્વક સારી રીતે લખેલ રે - હિ છે. ટાઈમ મળતાં અધ્યયન કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. છાપવામાં આવી
છેઆવેલ આવૃત્તિ માટે કેટ કેટિ ધન્યવાદ આપવામાં આવે છે.
જો
" કવિશ્રીજીનું સ્વાથ્ય સારી રીતે ચાલે છે. પહેલાની અપેક્ષાએ કંઈક સારૂં છે. આ પત્ર વિલાથી લખવામાં આવેલ છે તો ક્ષમા કરજે.
-
અલવર (રાજસ્થાન) તા. ૯-૮-૧૫૮.
| )
ભવદીયઃ રતનલાલ સચેતી (હિન્દી ગુજરાતીમાં અનુવાદ)